આ ઉપાયોથી શનિદેવ થાય છે પ્રસન્ન

WhatsApp Group Join Now

બધા એ જ વિચારીએ છીએ કે પરેશાની અને દુખ આપણાથી દુર જેટલા દુર રહે એટલું જ સારું છે. તમારા આ કામ માં શનિદેવ તમારી મદદ કરી શકે છે. શનિદેવ ખુબ જ શક્તિશાળી દેવતા છે. એની પાસે આપણા ભાગ્ય ને બદલી નાખવાનો પાવર પણ હોય છે. જો તમે ઈચ્છો છો તો શનિદેવ ની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે અને કોઈ તમારું કંઈ પણ બગાડી ન શકે તો તમારે આ કામ જરૂર કરવું જોઈએ. આ કામ કરવાથી તમે શનિદેવ ને પ્રસન્ન કરી શકો છો.શનિદેવ નું માન સમ્માન કરવા અને એને હંમેશા ઈજ્જત આપતા લોકો પણ શનિદેવ ના પ્રકોપ થી બચી રહે છે.

એને ખોટા કહેવા વાળા અથવા એના મંદિર માં ખોટું કામ કરતા લોકો ને શનિદેવ નો પ્રકોપ પણ સહન કરવો પડે છે.શનિદેવનું નામ લઈને લોઢાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તમે લોઢા ની બનેલી વસ્તુઓ કોઈ ગરીબ જરૂરતમંદ વ્યક્તિ ને, બ્રહ્માન ને અથવા મંદિર માં દાન કરી શકો છો. તે સિવાય તેલ, પૈસા અને કળા કપડા નું દાન પણ શનિદેવ ને આકર્ષિત કરે છે.

જે વ્યતક્તિ દાન કરે છે તેની દરેક સમસ્યા દુર થઇ જાય છે.શનિદેવ ની સામે કાળા તલ ચડાવવા થી સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે. તમરુ દુર્ભાગ્ય આ કાર્યથી દુર જવા લાગે છે. આ ઉપાય તમારું ભાગ્ય પણ બદલી શકે છે.શનિવારના દિવસે નશીલા પદાર્થ અને માંસાહાર નું સેવન કરવાથી પણ બચવું જોઈએ. ખાસ કરીને ત્યારે જયારે તમે શનિદેવ ની પૂજા પાઠ કરી રહ્યા હોય.

જો તમારી સમસ્યા ખુબ જ મોટી હોય અને તમે એનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો શનિ મંદિર માં જઈને શનિદેવ ને તલ ના તેલ નો અભિષેક કરવો. એનાથી તમારી સમસ્યાનું સમાધાન જલ્દી થઇ જશે.શનિવાર ના દિવસે શનિદેવ ના નામનું વ્રત રાખવાથી તે પ્રસન્ન થાય છે. જયારે તમે શનિદેવ માટે ભોજન નો ત્યાગ કરો છો તો તે ખુશ થઈને તમારા ખરાબ ભાગ્ય ને તમારા થી દુર રાખે છે.

અને એની સાથે તમારી મનોકામના પણ જલ્દી પૂર્ણ થાય છે.જે વ્યક્તિ પ્રત્યેક શનિવાર શનિદેવ ને તેલ નો દીવો કરે છે એની ઉપર શનિદેવ ના આશીર્વાદ હંમેશા બની રહે છે. ભગવાન પછી એની સાથે કોઈ પણ ખરવ જે નુકશાન નથી થવા દેતા. અને એની રક્ષા કરે છે.

WhatsApp Group Join Now