તમારા ભાગ્યના ખુલશે દ્વાર, ફકત કરો આ મંત્રનો જાપ…

WhatsApp Group Join Now

દરેક લોકોને પૈસા ની જરૂરત હોય છે. કેટલા પણ પૈસા કેમ ન હોય પરંતુ જો એને કોઈ જગ્યા પરથી પૈસા નો લાભ થતો હોય તો વ્યક્તિ એ તક ગુમાવતો નથી. જેમ-જેમ આપણ ને નાણા પ્રાપ્ત થાય છે તેમ-તેમ આપણી ઈચ્છાઓમા પણ વૃધ્ધિ થતી જાય છે.તમે પણ એવું ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશીઓ આવે, સમાજમાં તમારું માન, સમ્માન અને પ્રતિષ્ઠા વધે, તેમજ તમારા જીવનકાળ દરમિયાન તમારું ઘર ધન દોલતથી પરિપૂર્ણ રહે. તો તમારે ખાસ કરીને આ એક મંત્રનો જાપ કરવો જોઈએ.

કૃ કૃષ્ણાય નમઃ આ પ્રભુ શ્રીકૃષ્ણ નો મૂળમંત્ર છે. જો તમે તમારા જીવનના તમામ દુઃખો નો અંત કરવા માંગતા હોવ તો વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને આ મંત્રનુ ૧૦૮ વાર મંત્રોચ્ચાર કરવુ. આ મંત્રનુ સાચા હ્રદય થી મંત્રોચ્ચાર કરનાર દરેક વ્યક્તિના કષ્ટ સદાય માટે દુર થાય છે. આ મંત્રના મંત્રોચ્ચારથી તમારા અટવાયેલા નાણા પણ તુરંત મળી જાય છે

ઓમ શ્રી નમઃ શ્રીકૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા આ મંત્ર નુ જો સાચા મન થી પાંચ લાખ વાર મંત્રોચ્ચાર કરવામા આવે તો તમને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે નિયમિત રાત્રે સુતા પહેલા આ મંત્રનો મંત્રોચ્ચાર અવશ્ય કરો.

શાસ્ત્રોનું માનીએ તો આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના દુ:ખ દુર થઇ જાય છે. અને આ મંત્રોમાં આખો બ્રહ્માંડ સમાયેલો છે. જેનો ૧૦૮ વખત જાપ કરવાથી આપણી તમામ મનોકામના પૂરી કરી શકે છે.

જો તમે દર માસના પ્રથમ શુક્રવાર ની વહેલી સવારે સ્નાન કરીને મંદિર મા ઘી નો દીવડો પ્રજ્વલિત કરીને માતા લક્ષ્મીને મિશ્રી અને ખીર નો ભોગ અર્પણ કરવો અને માતા લક્ષ્મી ના દિવ્ય મંત્ર “ઓમ શ્રી શ્રીયે નમઃ” નુ ૧૦૮ વાર મંત્રોચ્ચારણ કરવું. આના થી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમને ધન-લાભ થશે.

WhatsApp Group Join Now