જ્યોતિષ / તુલા રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ વાંચો Monthly Rashifal

monthly rashifal

monthly rashifal : પૈસા કમાવા માટે લોકો રાત-દિવસ એક કરીને મહેનત કરતા હોય છે. દુનિયાનું દરેક સુખ ભોગવવા માટે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ પોતાના જીવનની દરેક મનોકામના પૈસા કમાઈ ને પુરી કરી શકતો હોય છે. આમ છતાં અમુક લોકોની કિસ્મત તૂટેલી હોવાથી તેને મહેનતનું ફળ મળતું નથી. ઘણા ગ્રહોની સ્થિતિઓમાં પરિવર્તનને લીધે … Read more

Kundli : કુંડળીમાં હોય આ શુભ ગ્રહ તો બદલાઈ જાય છે કિસ્મત..

kundli

Kundli : જ્યોતિષમાં કુલ નવ ગ્રહ હોય છે. દરેકની કુંડળી (Kundli) માં રાશીનું પણ ખાસ મહત્વ હોય છે. કુંડળીમાં આ તમામ ગ્રહોની સ્થિતિથી ભાગ્ય બદલાઈ જાય છે. કુંડળીમાં ગ્રહોની અસર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કર્મના ફળ ઉપરાંત વ્યક્તિને સારી ખરાબ ગ્રહદશાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની … Read more

Daily Horoscope : ગણેશજીની કૃપાથી આ 2 રાશિઓની થશે દરેક ઇચ્છા પૂર્ણ

Daily Horoscope

Daily Horoscope મેષ રાશિ:- ગણેશજી કહે છે કે જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો બીજાની સલાહની રાહ જોવા કરતાં તમારા મન પર વધુ વિશ્વાસ કરો, તે તમારા માટે કામ આવશે. જો તમે તમારા વ્યવસાયના સ્થળની નજીક સ્થાવર મિલકત શોધી રહ્યાં છો, તો તેને ગંભીરતાથી ધ્યાનમાં લો. આ પ્રોપર્ટી તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારમાં … Read more

Grah Parivartan 2024 : આ રાશિના ગ્રહ નક્ષત્રમાં થશે પરિવર્તન, થશે ફાયદો

grah parivartan 2024

Grah Parivartan 2024 હિન્દુ ધર્મમાં નક્ષત્રોનું અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નક્ષત્રના અભ્યાસ માટે ખાસ તો પણ બનાવવામાં આવ્યા છે અને નક્ષત્રોના અભ્યાસ ઋષિમુનિઓ યુગોયુગોથી કરતા આવ્યા છે. બજો મનુષ્ય યોગ્ય નક્ષત્રના સમયે યોગ્ય કાર્ય યોગ્ય બળપૂર્વક કરે તો તે સંભાવના વધી જાય છે કે તે કાર્ય સફળ થશે. દિવાળી પછી દેવગુરુ આ રાશિના … Read more

Maa Laxmi: માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 3 રાશિઓને Lifeમાં અપાર ખુશીઓ આવશે

Maa Laxmi

Maa Laxmi : ગ્રહ સ્થાન પરિવર્તનને કારણે જીવનમાં ઘણા શુભ અશુભ પરિણામો જોવા મળે છે. ગ્રહોની બદલતી ચાલ અને કુંડળીમાં થતા ફેરફારથી બધાના જીવનમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળશે. ગ્રહોની ચાલથી નક્કી થાય છે કે આપણું જીવન કેવું હશે. દરેક રાશિ પર દેવતાઓની કૃપા રહેવાની છે. પરંતુ કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ … Read more

Kuber Dev Krupa : કુબેર દેવની કૃપા દ્રષ્ટિથી આ 8 રાશિઓના ખુલી જશે ભાગ્યના દરવાજા

Kuber Dev Krupa

Kuber Dev Krupa : આજે આ લેખમાં અમે તમને એવી આઠ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઘરે ઘણી બધી ખુશીઓ આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આ રાશિઓ પર ભગવાન કુબેર પોતાની કૃપા દૃષ્ટિ વસાવવાના છે. જેનાથી આના બધા કાર્ય સમય પર પૂરા થઈ જશે. Kuber Dev Krupa પૈસાની પણ ઉપલબ્ધતાને કારણે આ વાળી મુશ્કેલીઓનો … Read more

હસ્તરેખા શાસ્ત્ર : હથેળીની આ સૂર્યરેખા બદલી શકે છે તમારી કિસ્મત

હસ્તરેખા શાસ્ત્ર 1

હસ્તરેખા શાસ્ત્ર હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથ માં કેટલા પ્રકારની રેખાઓ બનેલી હોય છે જેમાં શુભ અને અશુભ રેખાઓ બંનેનો સમાવેશ થાય છે. આ રેખાઓ સિવાય હથેળી ઉપર કેટલાક પ્રકાર ના પર્વતો પ્રકારની રચના બનેલી હોય છે. હસ્તરેખા શાસ્ત્ર માં આ પર્વતનું મહત્વનું યોગદાન હોય છે . આ પર્વત આંગળીઓ નીચેના ભાગમાં બનેલી છે. આ પર્વતો … Read more