રાશિ મુજબ જાણો તમારો લકી નંબર કયો છે

horoscope 2022 lucky numbers of 12 zodiac signs according to numerology and astrology 0

રાશિનો એમનો એક લક્કી અંક હોય છે. આ અંક નો ઉપયોગ તમે કોઈ પણ જરૂરી કામ ને કરવા માટે કરી શકો છો. આ અંક વાળી તારીખ ના રોજ કોઈ મહત્વપૂર્ણ કામ શરુ કરી શકો છો. આ અંક નો પ્રયોગ તમે શુભ સમય ના રૂપમાં પણ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે દરેક રાશિઓ … Read more

જયોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પરિવર્તનથી આ લોકોને થશે ધન પ્રાપ્તિ

rashiparivartan jpg webp

જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ ના જાણકારો અનુસાર, જો કોઈ ગ્રહની ચાલ રાશિમાં સારી હોય તો એના કારણે તે રાશિના વ્યક્તિને એનું શુભ પરિણામ મળે છે,પરતું ગ્રહોની ચાલ યોગ્ય ન હોય તો ઘણી બધી પરેશાનીઓ જીવનમાં ઉત્પન્ન થવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ પરિવર્તનથી 6 રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ … Read more

આ રાશિની છોકરીઓ હોય છે ઇમાનદાર, બને છે ખૂબ જ સારી પાર્ટનર

uovoiv jpg webp

દરેક વ્યક્તિ નો સ્વભાવ અને વ્યક્તિત્વ તેની રાશી અને જન્મ સમય નક્ષત્ર પર આધાર રાખે છે. રાશિનો દરેક વ્યક્તિ પર વિશેષ પ્રભાવ પડે છે. તેની મદદથી સારી નરસી આદત, પસંદ નાપસંદને જાણી શકાય છે. તમામ રાશિની યુવતીઓમાં અલગ અલગ ખુબીઓ ખામીઓ રહેવાની. કેટલીકનો સ્વભાવ ખુબજ સારો હોય છે તો કેટલીક સ્વાભિમાની હોય છે.આજે આપણે જે … Read more

બજરંગબલી આ રાશિઓના તમામ કષ્ટ કરશે દુર, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

ram bhakt hanumanji god hd hanuman 1 jpg webp

શનિવાર ના દિવસને હનુમાન નો વાર કહેવામા આવે છે. ઘણા લોકો શનિવારનો ઉપવાસ કરતાં હોય છે તે દિવસે એક ટાઈમ જમતા હોય છે. હનુમાન દાદા ને દેવતાઓ માં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. બજરંગબલી પોતાના ભક્તો ની થોડીક ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે અને તેમના સંકટો દૂર કરે છે. … Read more

શનિદેવની કૃપાથી આ ચાર રાશિઓને થશે લાભ, બની જશે માલામાલ

article image jpg webp

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો સીધો જ પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડતો હોય છે.  રાહુ ગ્રહ અત્યારે હાલ મેષ રાશિમાં સંચરણ કરી રહ્યો છે મેષ રાશિ પર મંગળ ગ્રહનું આધિપત્ય છે. આ સાથે જ શનિદેવ મકર રાશિમાં છે જ્યારે તેમની વક્ર ચાલમાં ચાલી રહ્યા છે. સાથે જ … Read more

જાણો સત્યનારાયણની કથા શા માટે કરવામાં આવે છે, શું છે એનું મહત્વ

satya narayan devi jpg webp

શુભ કાર્ય કરતા પહેલા અથવા પછી આ કથા સાંભળવું શુભ માનવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનને સત્ય અને નારાયણ ના રૂપમાં પૂજવામાં આવે છે. તેનો મતલબ એ થાય છે કે સંસારમાં નારાયણ જ એક માત્ર હકીકત છે બાકી બધું મોહ છે.આખું વિશ્વ સત્ય વિના કઈ જ નથી. હિંદુ ધર્મ અનુસાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સત્યનારાયણ … Read more

ડાબા હાથેથી લખતા લોકો હોય છે ખુબ જ હોશિયાર, જાણો એવા લોકોનો સ્વભાવ..

What Makes Left handed People Unique jpg webp

લગભગ મોટા ભાગના લોકો તેમના જમણાં હાથથી કામ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આપણને કેટલાક એવા લોકો પણ દેખાય જાય છે જે દરેક કામ ડાબા હાથથી કરવાનું પસંદ કરે છે. આ લોકોને ડાબોડી કહેવાય છે.હિંદુ સમાજ માં હમેશા દરેક કામ જમણા હાથે કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. જેમ કે કોઈ ને ચાંદલો કરવો, … Read more