આ ઉપાયોથી શનિદેવ થાય છે પ્રસન્ન

shanidev 960x640 1

બધા એ જ વિચારીએ છીએ કે પરેશાની અને દુખ આપણાથી દુર જેટલા દુર રહે એટલું જ સારું છે. તમારા આ કામ માં શનિદેવ તમારી મદદ કરી શકે છે. શનિદેવ ખુબ જ શક્તિશાળી દેવતા છે. એની પાસે આપણા ભાગ્ય ને બદલી નાખવાનો પાવર પણ હોય છે. જો તમે ઈચ્છો છો તો શનિદેવ ની કૃપા તમારા ઉપર … Read more

હસ્તરેખા અનુસાર આવી વ્યકિત બને છે સફળ

d4babbe20706d6d7b6486532dc6cdd04 original jpg webp

કુંડળીમાં ગ્રહોના મિલનમાંથી અનેક પ્રકારના યોગ બને છે જેમ કે હાથમાં પણ રેખાઓ યોગ બનાવે છે. તમારા હાથની રેખાઓ તમારા વિશેની કેટલીક વિગતો જણાવે છે. હાથની રેખાઓનો યોગ વિવિધ પર્વતો હિસાબથી અલગ-અલગ હોઈ શકે છે. જે વ્યક્તિના હાથમાં તે યોગ છે, તે ઝડપી અને ચુંબકીય વ્યક્તિની ધની છે, આજે અમે તમને એના જ વિશે જણાવીશું.. … Read more

જયોતિષ મુજબ કુંડળીમાં રાહુ હોય તો આપે છે શુભ-અશુભ સ્થિતિઓ

aaj nu rashifal

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશી મુજબ કુંડળીમાં ગ્રહો ની ચલ બદલાતી રહે છે. જયારે કોઈ ગ્રહ કુંડળીમાં યોગ્ય સ્થાને હોય ત્યારે જીવન માં બધું જ શુભ થાય છે. પરંતુ ગ્રહની દિશા યોગ્ય થાય ત્યારે આફતો ના વાદળ તૂટી પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ કહેવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ ગ્રહ મજબુત સ્થિતિમાં હોય … Read more

જાણો રાશિના સ્વભાવ મુજબ કઇ ઉંમરે લગ્ન કરવા જોઇએ

aaj nu rashifal

જીંદગીમાં સૌથી ખુશી ની વાત એ હોય છે જયારે તે વરરાજા ની શેરવાની પહેરીને ઘોડા પર સવાર થાય અને જયારે છોકરીઓ પણ એમના લગ્ન ના સપના ખુશ થઇ ને સજાવે છે. આમ તો તમારો પર્સનલ નિર્ણય હોવો જોઈએ, જયારે તમને એવું લાગે કે આ નવી જવાબદારી ને સંભાળવા માટે લાયક થઇ ગયા છો ત્યારે તમે … Read more

રાશિ મુજબ જાણો તમારો લકી નંબર કયો છે

horoscope 2022 lucky numbers of 12 zodiac signs according to numerology and astrology 0

રાશિનો એમનો એક લક્કી અંક હોય છે. આ અંક નો ઉપયોગ તમે કોઈ પણ જરૂરી કામ ને કરવા માટે કરી શકો છો. આ અંક વાળી તારીખ ના રોજ કોઈ મહત્વપૂર્ણ કામ શરુ કરી શકો છો. આ અંક નો પ્રયોગ તમે શુભ સમય ના રૂપમાં પણ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે દરેક રાશિઓ … Read more

જયોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પરિવર્તનથી આ લોકોને થશે ધન પ્રાપ્તિ

rashiparivartan jpg webp

જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ ના જાણકારો અનુસાર, જો કોઈ ગ્રહની ચાલ રાશિમાં સારી હોય તો એના કારણે તે રાશિના વ્યક્તિને એનું શુભ પરિણામ મળે છે,પરતું ગ્રહોની ચાલ યોગ્ય ન હોય તો ઘણી બધી પરેશાનીઓ જીવનમાં ઉત્પન્ન થવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ પરિવર્તનથી 6 રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ … Read more

આ રાશિની છોકરીઓ હોય છે ઇમાનદાર, બને છે ખૂબ જ સારી પાર્ટનર

uovoiv jpg webp

દરેક વ્યક્તિ નો સ્વભાવ અને વ્યક્તિત્વ તેની રાશી અને જન્મ સમય નક્ષત્ર પર આધાર રાખે છે. રાશિનો દરેક વ્યક્તિ પર વિશેષ પ્રભાવ પડે છે. તેની મદદથી સારી નરસી આદત, પસંદ નાપસંદને જાણી શકાય છે. તમામ રાશિની યુવતીઓમાં અલગ અલગ ખુબીઓ ખામીઓ રહેવાની. કેટલીકનો સ્વભાવ ખુબજ સારો હોય છે તો કેટલીક સ્વાભિમાની હોય છે.આજે આપણે જે … Read more