નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોની રાશિ પર કેવી થશે અસર, જાણો દરેક રાશિ પર કેવો પડશે પ્રભાવ..
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. નવરત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે … Read more