નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોની રાશિ પર કેવી થશે અસર, જાણો દરેક રાશિ પર કેવો પડશે પ્રભાવ..

જયોતિષ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. નવરત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે … Read more

જાણો શું છે પંચક અને પંચક દરમિયાન શા માટે ન કરવા જોઈએ એટલા કાર્યો

229f67c3b75a2a713c5e58098aff755b jpg webp

સ્ત્ર અનુસાર જ્યારે ચંદ્રમા કુંભ તેમજ મીન રાશિમાં ભ્રમણ કરી અંતિમ પાંચ નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પુર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ તેમજ રેવતીમાં હોય છે. તો તે સમયમાં પંચક કહે છે. પંચક માત્ર નકારાત્મક અસર નથી હોતી પરંતુ તેની સકારાત્મક અસર પણ હોય છે. શુભ કાર્યો, ખાસ કરીને દેવ પૂજનમાં પંચકનો વિચાર કરવામાં આવતો નથી. પંચક દરમિયાન પૂજા-પાઠ અનુષ્ઠાન … Read more

આ ઉપાયથી લક્ષ્મી માતા સદા રહે છે પ્રસન્ન, ઘરમાં કરશે સદા માટે વાસ…

MATA LAKSHMII jpg webp

માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ પણ પોતાની રીતે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારતો હોય છે કે તેમનું જીવન ખૂબ જ વધારે ખુશી અને આનંદથી ભરેલું રહે અને દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા હોય છે. જ્યારે માણસને દુખ આવતું હોય છે. ત્યારે માણસ … Read more

આ સંકેતો જોવા મળે તો સમજી લેવું કે સારા સમયની શરુઆત થઇ ગઈ છે

dhan sanket jpg webp

માણસના જીવનમાં જ્યારે તેનો સારો સમય આવવાનો હોય છે. ત્યારે ઈશ્વર દ્વારા તેમને વિશિષ્ટ સંકેત આપવામાં આવે છે. સારા સમય હોય કે ખરાબ સમય તેના સંકેતો માણસને તે દરેક વસ્તુને પહેલાથી ખબર પડી જતી હોય છે. માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે માનવામાં આવે છે તથા વૈભવના દેવતા કુબેર દેવતા તરીકે માનવામાં આવે છે. તેમનું વર્ણન … Read more

શરીર પર આ જગ્યાએ તલ હોય તો તે વ્યકિત હોય છે ખૂબ જ ભાગ્યશાળી.

tal jpg webp

ઘણાં લોકોનો ચહેરો તલથી ભરેલો હોય છે. પરંતુ ઘણા લોકો પોતાની સુંદરતાને લઇને તલ ગમતા નથી. જો ચહેરા પર એક-બે તલ હોય તો તે ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ તલ વધારે હોય કે મોટા આકારમાં હોય તો તે પરેશાની બની જાય છે.લોકો મુશ્કેલી ના કિસ્સામાં આ શાસ્ત્રીય ઉપાયનો ઉપયોગ કરે છે, પરંતુ જો આ … Read more