randal maa na lota : જાણો રાંદલ માતાના લોટા શા માટે તેડવામાં આવે છે?

randal maa na lota

randal maa na lota : ગુજરાત રાજ્યમા માતા રાંદલની પૂજાનુ અત્યંત વિશેષ મહત્વ છે. મુખ્યત્વે અહીની સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરે છે. એવુ કહેવાય છે કે, માતા એ સ્ત્રીઓના જીવનના તમામ દુઃખ હરે છે એટલે ખાસ કરીને સ્ત્રીઓમા માતા રાંદલ પર અતૂટ વિશ્વાસ જોવા મળે છે.આપણા હિન્દુ ધર્મમા પૌરાણિક સમયથી … Read more

Maa Laxmi: માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 3 રાશિઓને Lifeમાં અપાર ખુશીઓ આવશે

Maa Laxmi

Maa Laxmi : ગ્રહ સ્થાન પરિવર્તનને કારણે જીવનમાં ઘણા શુભ અશુભ પરિણામો જોવા મળે છે. ગ્રહોની બદલતી ચાલ અને કુંડળીમાં થતા ફેરફારથી બધાના જીવનમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળશે. ગ્રહોની ચાલથી નક્કી થાય છે કે આપણું જીવન કેવું હશે. દરેક રાશિ પર દેવતાઓની કૃપા રહેવાની છે. પરંતુ કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ … Read more

Kuber Dev Krupa : કુબેર દેવની કૃપા દ્રષ્ટિથી આ 8 રાશિઓના ખુલી જશે ભાગ્યના દરવાજા

Kuber Dev Krupa

Kuber Dev Krupa : આજે આ લેખમાં અમે તમને એવી આઠ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઘરે ઘણી બધી ખુશીઓ આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આ રાશિઓ પર ભગવાન કુબેર પોતાની કૃપા દૃષ્ટિ વસાવવાના છે. જેનાથી આના બધા કાર્ય સમય પર પૂરા થઈ જશે. Kuber Dev Krupa પૈસાની પણ ઉપલબ્ધતાને કારણે આ વાળી મુશ્કેલીઓનો … Read more

Thyroid Test TSH : આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ.

Thyroid Test

Thyroid Test : મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમ છતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ માનવામાં આવે છે પરંતુ, તે માનવું યોગ્ય નથી કે પુરુષોને આ સમસ્યા નથી. અહીં થાઇરોઇડના લક્ષણો અને અન્ય સમસ્યાઓ વિશે જણાવીશુ. જો તમને આ લક્ષણો દેખાય છે, તો તરત જ ડોક્ટરની સલાહ લો. જ્યારે થાઇરોઇડ હોર્મોન … Read more

આજનું રાશિફળ (11-09-2024): જાણો કેવો રહેશે તમામ રાશિ માટે આજનો દિવસ

aaj nu rashifal

આજનું રાશિફળ આપનું આજનું રાશિફળ શું કહે છે..? જાણો કેવો રહેશે તમામ રાશિ માટે આજનો દિવસ મેષ- આજનો દિવસ તમારો શુભ રહે છે પરંતુ બહારગામ જવાનું ટાળવું… વૃષભ- આજના દિવસે આપવામાં દાન કરવાની ભાવના ઉદ્ભવશે તો પીળી વસ્તુઓનુ દાન કરવાથી લાભ થશે.. મિથુન- આપનો દિવસ આજનો સારો જશે અને બંને તો આજે લક્ષ્મીજીને જાસુદનું ફુલ … Read more

Rashifal : આ 4 રાશીઓના જીવનમાં ચાલી રહેલી સાડેસાતી થઇ રહી છે સમાપ્ત, ઘરમાં આવશે Wealth & Good News..

Rashifal

Rashifal Rashifal રાશિફળ: કહેવાય છે કે શનિનો ખરાબ પ્રભાવ અથવા શનિ ની સાડેસાતી જેના પર ચડી જાય છે એના જીવનમાં ઉથલ પાથલ શરુ થઇ જાય છે.જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિનો શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ પડે છે. … Read more

સૂકી ઉધરસ : જાણો એને દૂર કરવાના 6 આસાન ઘરેલુ ઉપચાર

સૂકી ઉધરસ

સુકી ઉધરસ સૂકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે તે આપણને ખુબ જ હેરાન-પરેશાન કરી નાખે છે. સામાન્ય રીતે એકાએક બદલાઈ જતી સિઝનમાં તરત જ શરદી, ખાંસી થઈ ઉધરસ થઈ જવાનો ડર રહે છે. જો કે લોકોને બદલાતી સિઝનમાં ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ કે … Read more