સરગવો : કેન્સર સહીત અનેક રોગની છે ઉત્તમ દવા, જાણો એના 6 Healthy ફાયદા

સરગવો

સરગવો શું છે ? સરગવો એ એક પ્રકારની શાકભાજી છે. જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. સરગવો એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. સરગવો પુરુષો માટે ખૂબ લાભકારક માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી તેમના શરીરને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. જેમાં  કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા તત્વો હોય છે. આમ … Read more

સ્ત્રી પુરુષની ડાબી અને જમણી આંખ ફરકે તો શું અર્થ થાય છે : જાણો જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણ

આંખ ફરકવી

ડાબી અને જમણી આંખોના ફરકવાના અર્થ: જ્યોતિષશાસ્ત્રમાં, આંખ ફરકાવવાને ઘણીવાર કામોત્તેજક માનવામાં આવે છે. આ સંકેતો ભવિષ્યની આગાહી કરી શકે છે અથવા પરિવર્તન સૂચવી શકે છે. ‘નિમિતા શાસ્ત્ર’ નામની વૈજ્ઞાનિક શૈલી અથવા શકુનનો અભ્યાસ ભારતીય જ્યોતિષવિદ્યાનો ભાગ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આંખ ફરકાવવાને એક મહત્વપૂર્ણ શુકન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે … Read more

માં ખોડીયારની કૃપાથી આ 4 રાશિના જાતકોની સમસ્યાનો થશે અંત – Khodiyar maa

khodiyar maa

Khodiyar maa મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ શાસ્ત્ર છે કે, જેમા વ્યક્તિના આવનાર ભાવી વિશે માહિતી આપેલ હોય છે. આ શાસ્ત્ર પૌરાણિક અને દિવ્ય છે. આ શાસ્ત્રમા અમુક એવા બાબતોનો ઉલ્લેખ કરવામા આવેલો હોય છે, જેને તમે તમારા જીવનમા અનુસરો તો તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી શકે છે. આ શાસ્ત્રમા બાર રાશીઓનો ઉલ્લેખ … Read more

શરીરમાં જો જોવા મળે આવા લક્ષણો તો તાત્કાલિક ડોકટરને બતાવો

woman stomach pain head ache sofa jpg webp

દિલની બીમારી બાદ કેન્સરની બીમારી એવી છે, જેના નામ સાંભળીને જ લોકો થરથર કાંપે છે. કેન્સર એક જાનલેવા બીમારી છે, જેના વિશે જો મોડી ખબર પડે, તો તે સારું થઈ શક્તુ નથી. તેથી માણસે પોતાના શરીરમાં થઈ રહેલા કોઈપણ બદલાવને જોઈને બિલકુલ પણ બેધ્યાન ન થવું જોઈએ. જો કેન્સરના લક્ષણો ઓળખીને બરાબર ઈલાજ કરવામાં આવે … Read more

ખરતાં વાળ માટે આ છે સચોટ ઘરેલું દેશી ઉપાય

hair jpg webp

અઢાર વર્ષની તરુણી હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, બધાની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે, વાળનો જથ્થો બહુ જ ઓછો થઈ રહ્યો છે.” હેરફોલ – વાળ ખરવા એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ … Read more

જાણો ભગવાન શિવજીના એવા મંદિર વિશે જયાં મહાદેવના સામે નંદી નથી

kapaleshwar mandir mahadev jpg webp

દરેક મંદિર નું અલગ અલગ મહત્વ રહેલું હોય છે. ભગવાન સાથે ભક્તોનું જોડાણ દર્શાવતુ સ્થળ એટલે ભગવાન ભોલેનાથના એવા જ ઘણા સ્થળ. શિવજીની આરાધના તો દરેક લોકોએ કરી જ હશે. શિવજીના મંદિરની બહાર કાયમી બીરાજમાન હોય છે નંદી. નંદી ભગવાનને ખુબ જ પ્રિય છે. દરેક શિવ મંદિર માં ભગવાન શિવજીની મૂર્તિ સામે કાચબો અને નંદી … Read more

જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

chest inflammation after eating here are 10 ways to relieve acid reflux trishulnews jpg webp

ચટાકેદાર ખોરાક ખાવાથી ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યા થવાનું કારણ એસિડ રિફ્લક્સ હોય છે. પેટમાં ખોરાકના કારણે વધેલું એસિડ જ્યારે અન્નનળી સુધી પહોંચવા લાગે છે ત્યારે ઉલટી થવી, ખાટા ઓડકાર આવવા જેવી તકલીફ સતાવા લાગે છે. આવી તકલીફ ત્યારે થાય છે જ્યારે લોઅર ઈસોફેગલ સ્પિંચર બરાબર કામ ન કરતું હોય. આ ઉપરાંત … Read more