જાણો કયો દિવસે કયા ભગવાનની પુજા કરવાથી કરવાથી થાય છે લાભ..

unnamed

અઠવાડિયામાં સાત દિવસ હોય છે, સાત દિવસ જુદા જુદા દેવતાઓને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયાના સાત દિવસ ગ્રહોના નામ પર રાખવામાં આવ્યા છે. . દરેક દિવસ એક અલગ ગ્રહ માટે હોય છે. ગ્રહોની અસર આપણા જીવન પર પણ પડે છે. દિવસ પ્રમાણે દેવતાઓની પૂજા-અર્ચના કરીને તેમની વિશેષ કૃપા વરસાવે છે. તો ચાલો જાણી … Read more

ઔષધીય ગુણોથી ભરપુર ટામેટા ખાવાથી થાય છે અનેક લાભ

TOMATO 1 jpg webp

દરેકને લાલ ટામેટા ખાવાનું પસંદ હોય છે અને તેથી તેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. આ સિવાય ટામેટાંમાં અનેક ઔષધીય ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ટામેટાંમાં વિટામિન એ, બી, સી, લાઇકોપીન અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તમારા ભોજનમાં ઉપયોગ … Read more

તમારા જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર, કરો ગણપતિ બાપાનો આ મંત્ર જાપ..

shaktishali 3 ganesh mantra jpg webp

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે વિવિધ પ્રકારના મંત્રો જણાવવામાં આવ્યા છે, જેને શ્રદ્ધા સાથે જાપ કરવામાં આવે તો સાધક પર દૈવી આશીર્વાદ વરસે છે અને તેના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. ધાર્મિક ગ્રંથોમાં મનને એક વ્યવસ્થામાં બાંધવા માટે મંત્રનો અર્થ જણાવવામાં આવ્યો છે. પ્રથમ પૂજનીય માનનારા ગણેશની પૂજા કર્યા વિના કોઈ પણ પૂજાને … Read more

જો તમારા હાથમાં બને છે અર્ધ ચંદ્રાકાર નિશાની તો જરૂર જાણી લો આ વાત..

73453220

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિના હાથમાં નસીબ હોય છે. અને કેટલાક વિદ્વાનોના જણાવ્યા મુજબ, આપણા ભાગ્યની કિસ્મત આપણા હાથના લકીરો સાથે સંબંધિત છે. તમે ઘણા લોકોને પંડિત અથવા પછી હસ્ત રેખા વિશેષજ્ઞ પાસે હાથ જોતા જોયા હશે. એવું માનવામાં આવે છે કે મનુષ્યનું સંપૂર્ણ ભાગ્ય સ્પષ્ટ રીતે હાથોની લાઇનમાં રહેલું હોય છે. પરંતુ ફક્ત … Read more

નિયમિત સવારે ચાલવાથી શરીરને મળે છે ઘણા ફાયદા, જરૂર જાણો એના ચમત્કારી લાભ વિશે..

women exercising at the beach 1296x728 header jpg webp

ઘણા લોકોને સવારમાં ચાલવા જવાની આદત હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો એમનું શરીરનું વજન ઓછુ કરવા માટે સવારે ચાલવા જતા હોય છે, પરંતુ વજન ઓછું થવાની સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ થાય છે. વર્તમાન સમયમાં પણ વ્યક્તિ માટે ચાલવું એટલું જ મહત્વનું છે કારણ કે વધતી … Read more

જો તમે ઘરમાં ઉંદરોના આતંકથી પરેશાન છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

2 53 jpg webp

મોટાભાગે લોકો ઘરના ઉંદરના આતંકથી ખૂબ જ પરેશાન રહે છે, પરંતુ લાખ પ્રયત્નો કર્યા પછી પણ તે ઘરથી ભાગતા નથી, લોકો તેનાથી છૂટકારો મેળવવા માટે તેમના સ્તરે તમામ પગલાં લે છે. ઘણી વખત આ ઉપાયો કામ કરતા નથી. સમસ્યા યથાવત્ બની રહે છે. ઉંદર તમારા ઘરનો બધો સામાન કોતરીને ખલાશ કરી નાખે છે. ઉંદર કોઈપણ … Read more

આ ફળ ના સેવન થી તમે અનેક નાના-મોટા કેટલાય રોગો દૂર કરી શકો છો.

dragon fruit 01 jpg webp

ડ્રેગન ફ્રુટ એક બારમાસી, ચડતા ત્રિકોણાકારની સાથે માવાવાળું(ફ્લેશી), વેલા પ્રકારનું કેક્ટસ પ્રજાતિનું ફળ છે, ડ્રેગન ફ્રૂટ હેલ્થ માટે ખૂબ જ સારો સ્ત્રોત છે અને તે સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વ પણ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફ્રુટનું દરરોજ સેવન કરવાથી તમે એક્ટિવ રહેશો. ડ્રેગન ફ્રુટમાં સારા પ્રમાણમાં … Read more