જાણો શું છે પંચક અને પંચક દરમિયાન શા માટે ન કરવા જોઈએ એટલા કાર્યો

229f67c3b75a2a713c5e58098aff755b jpg webp

સ્ત્ર અનુસાર જ્યારે ચંદ્રમા કુંભ તેમજ મીન રાશિમાં ભ્રમણ કરી અંતિમ પાંચ નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પુર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ તેમજ રેવતીમાં હોય છે. તો તે સમયમાં પંચક કહે છે. પંચક માત્ર નકારાત્મક અસર નથી હોતી પરંતુ તેની સકારાત્મક અસર પણ હોય છે. શુભ કાર્યો, ખાસ કરીને દેવ પૂજનમાં પંચકનો વિચાર કરવામાં આવતો નથી. પંચક દરમિયાન પૂજા-પાઠ અનુષ્ઠાન … Read more

આ રાશીઓ પર થશે શનિદેવના ખરાબ પ્રભાવોની અસર, ખરાબ પ્રભાવોથી બચવા કરો આ ઉપાય..

content image c6196400 c395 484a 8083 54ebb43d7bb5

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ, ક્લેશ, અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય, સફળતા અને સુખ લાવે છે.વર્તમાન માં મકર રાશિમાં શનિ ની ઉલટી ચાલ ચાલી રહી છે. … Read more

એલચી ખાવાથી થાય છે અનેક ફાયદા, કરે છે આવી બીમારીઓને દુર

Benefits Of Cardamom jpg webp

અન્ય મસાલા ની જેમ એનું સેવન ખુબ જ ફાયદાકારક ગણાય છે. વિશેષજ્ઞ સામાન્ય સેવનથી લઈને સ્વાસ્થ્ય માટે એના મહત્વ વિશે જણાવે છે. એલચી નો ઉપયોગ ખાવામાં, ચા માં અને અલગ અલગ રીતે કરવામાં આવે છે. ખુશ્બુ ની સાથે એલચી ના ફાયદા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક રૂપથી ખુબ જ વધારે છે. ઘણી બધી બીમારીઓ ની સામે પણ … Read more

મગની દાળનું પાણી પીવાથી થાય છે અનેક પ્રકારના ચમત્કારીક ફાયદા

mag dal pani jpg webp

મગની દાળ એક એવી દાળ છે જે દરેક ઘરમાં અઠવાડિયામાં એક દિવસ તો જરૂર બને જ છે. કેમ કે આ દાળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. પણ તેમાં જે સૌથી મોટો ફાયદો કરે છે તે છે મગની દાળનું પાણી. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે … Read more

હેલ્ધી અને કયુટ ગોલુુમોલુ બાળકનો જન્મ આપવા માંગતા હોય તો કરો આ ખાસ વસ્તુનુ સેવન

Cute Nicknames Or Pet Names For Baby Boys And Girls 1 jpg webp

નાના બાળકોની ક્યૂટનેસ અને સુંદર દેખાવ કોઈપણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી શકે છે. દરેક માતાને ઈચ્છા હોય છે કે તેનું બાળક દેખાવમાં એકદમ સુંદર અને ક્યૂટ હોય. સ્વસ્થ અને સુંદર બાળકનો જન્મ થાય તે માટે ખાવાપીવામાં કેટલીક બાબતોનું ધ્યાન ગર્ભાવસ્થા દરમિયાન રાખવું જોઈએ. ગર્ભાવસ્થામાં રાખેલી તકેદારીથી બાળક જન્મથી જ સ્વસ્થ અને સુંદર અવતરે છે. … Read more

તમામ મુશ્કેલીઓ થશે દુર કરો વિઘનહર્તા ગણેશજીના આ મંત્રનો જાપ..

shaktishali 3 ganesh mantra jpg webp

દર વર્ષે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.  પ્રથમ પૂજનીય માનનારા ગણેશની પૂજા કર્યા વિના કોઈ પણ પૂજાને અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ મંગળ કરતા પહેલા ગૌરીસુત ગણેશની પૂજા કરવાથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. નિષ્ઠાવાન અને સાચા મનથી તેમની પૂજા કરવાથી શક્તિ, બુદ્ધિ, ડહાપણ, ધન, ખ્યાતિ વગેરે મળે છે. … Read more

આ મંદિરમાં વધી રહયો છે ભગવાન ગણેશજીની મૂૂર્તિનો આકાર..

1600x960 282038 kanipakam

દરેક દેવતાઓ માં ભાગવાન ગણેશજી ને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને એની મહિમા પણ અપરંપાર છે, ભારત દેશમાં ભગવાન ગણેશજી ની ઘણી અદ્ભુત અને ચમત્કારિક મૂર્તિઓ સ્થાપિત છે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવાના છીએ,એ મંદિર માં ભગવાન ગણેશજી ની મૂર્તિ નો આકાર દરરોજ વધતો જઈ રહ્યો છે, તમને એ વાત … Read more