નાકના આકાર પરથી જાણો વ્યક્તિના ભવિષ્ય વિશે.

Screenshot 2022 08 29 152120 jpg webp

નાક થી કોઈ વ્યક્તિ નો સ્વભાવ વિશે જાણવા વિશે બતાવવામાં આવ્યું છે. ચહેરાના અન્ય લક્ષણોની તુલનામાં નાકમાં મહાન વિવિધતા હોય છે. આ પ્રકૃતિના આદર્શથી નોંધપાત્ર વિચલન સૂચવે છે. અને ફક્ત આ એક માર્ગદર્શિકા તરીકે અમુક પ્રકારના નાકનો ઉપયોગ સૂચવે છે, જે પાત્રમાં તફાવત સૂચવે છે. નાક તમને વ્યક્તિની માનસિક ક્ષમતાઓ અને તેની ભાવનાત્મક લાક્ષણિકતાઓ વિશે … Read more

સ્તન કેન્સર થતુ અટકાવવા માટે કરો આ વસ્તુનું સેવન કરશે ખુબ જ મદદ, થશે ઘણા બધા લાભ..

1568959119347 jpg webp

પુરુષોના મુકાબલે મહિલાઓને ઘણી બધી બીમારીઓ સામે ઝઝૂમવું પડે છે. તેમાંથી એક છે સ્તન કેન્સર. સ્તનમાં આમ તો ઘણી જાતની બીમારીઓ જોવા મળે છે, પણ જે સ્તન કેન્સર થાય છે તે ખુબ જ જીવલેણ હોય છે. આ પ્રકારની બીમારીઓથી ખુબ ઓછી સ્ત્રીઓને બચવાની આશા હોય છે. તે ઉપરાંત તેમને ઘણી જાતની બીમારીઓનો સામનો કરવો પડે … Read more

થાઈરોઈડના આ છે લક્ષણો: ચેક કરી લો તમને તો નથી ને આવા લક્ષણો

thyroid test

હોર્મોન્સ માં ગડબડ થવાના કારણે સ્ત્રીઓ આ સમસ્યા નો શિકાર થઇ રહી છે. ૪૦ પછી તો ૬૦ ટકા મહિલાઓ માં આ બીમારી ઘણીવાર જોવા મળે છે. અમુક મહિલાઓ ૩૦ ની ઉંમર માં જ એની ઝપેટ માં આવી જાય છે. tઓ ચાલો જાણી લઈએ શું છે થાઈરોઈડ ની સમસ્યા અને એના શરૂઆતી લક્ષણ..વ્યક્તિ ના ગળા માં … Read more

કયા વારે કેવી `ચા’ પીવાથી તમારા ભાગ્યાના સિતારા ચમકી ઉઠશે જાણો

gs jpg webp

ચા એક એવું વ્યસન છે કે ઘરમાં એકથી બે લોકોને તો હશે છે. લોકોને ખાવા ના મળે તો ચેન પડે પણ જો ચા ના મળે તો એક પણ સેકેંડ ચેન પડે નહિ. ચા ભારતીય સમાજનુ એક અભિન્ન અંગ બની ચુકી છે. જેને તમે ઈચ્છવા છતા પણ નજર અંદાજ કરી શકતા નથી. જે દિવસે ચા ન … Read more

શુ તમે જાણો છો કે વૃક્ષો પર”લાલ અને સફેદ રંગ”ના પટ્ટા કેમ પાડવામાં આવે છે,જાણો આ રોચક જાણકારી..

368423 treecolorssss

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ઝાડ ઉપર લાલ કે સફેદ રંગની પટ્ટીઓ બનાવવામાં આવે છે ખરેખર આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આજે તમને આ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.સૌથી પહેલા તમને જણાવીએ કે ઝાડ પર કલર કરીને તેમાં રહેલી તિરાડોને પુરવામાં આવે છે. જેનાથી … Read more

જાણો શનિદેવની કુદ્રષ્ટી થી બચવા માટે કરો આ સરળ ઉપાયો..

shanidev jpg webp

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ, ક્લેશ, અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય, સફળતા અને સુખ લાવે છે.વર્તમાન માં મકર રાશિમાં શનિ ની ઉલટી ચાલ ચાલી રહી છે. … Read more

ઘરમાં કાચબો રાખવાના ચમત્કારિક ફાયદા- જાણો કઇ દિશામાં રાખવો …

2.ghar ma kachabo rakhavana jpg webp

હિન્દૂ ધર્મ અનુસાર ઘરમાં કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબાનું મહત્વ વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં ખૂબ જ છે. કાચબાની મૂર્તિ લગાવવી શુભ માનવામાં આવે છે. ઘણી વખત જોવામાં આવે છે કે કાચબા ની મૂર્તિ લાવીને એમ જ લગાવી દેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું એક રૂપ પણ કાચબા ને માનવામાં આવે છે. ભગવાન … Read more