વારંવાર પેટ દર્દની સમસ્યા રહેતી હોય તો જરૂર જાણો આ બાબતો

inflammation and pain in abdomen e1571736206877 jpg webp

સામાન્ય રીતે પેટમાં દુખતું હોય ત્યારે આપણે મસાલા સોડા પીવી, જીરું કે અજમો વાટીને ચાવી જવું, એકાદા ચૂરણની ફાકી લેવી જેવા ઘરગથ્થુ ઉપાયો આજમાવીએ છીએ. તીખી મસાલેદાર વાનગીઓ ખાધી હોય તો ઍસિડિટીની ગોળી લઈ થોડી વાર સૂઈ જઈએ એટલે આરામ થઈ જાય. મોટા ભાગે આવા તુક્કાઓથી તાત્કાલિક રાહત થઈ જાય છે તેથી પેટના દુખાવાને લોકો … Read more

ટાઇટ કપડાં પહેરતાં હોય તો જરૂર જાણો આ બાબતો, થઇ શકે છે ચામડીની સમસ્યાઓ

tight jeans jpg webp

સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી મહિલા હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. ટાઈટ જીન્સ પહેરવાથી તમે અમુક બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. તો ચાલો જાણીએ કે ટાઈટ જીન્સ પહેરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે.. ટાઇટ જીન્સ પહેરવાથી મહિલાઓમાં … Read more

આ રાશિની છોકરીઓ હોય છે ઇમાનદાર, બને છે ખૂબ જ સારી પાર્ટનર

uovoiv jpg webp

દરેક વ્યક્તિ નો સ્વભાવ અને વ્યક્તિત્વ તેની રાશી અને જન્મ સમય નક્ષત્ર પર આધાર રાખે છે. રાશિનો દરેક વ્યક્તિ પર વિશેષ પ્રભાવ પડે છે. તેની મદદથી સારી નરસી આદત, પસંદ નાપસંદને જાણી શકાય છે. તમામ રાશિની યુવતીઓમાં અલગ અલગ ખુબીઓ ખામીઓ રહેવાની. કેટલીકનો સ્વભાવ ખુબજ સારો હોય છે તો કેટલીક સ્વાભિમાની હોય છે.આજે આપણે જે … Read more

ચાણકય નીતિ અનુસાર આવા મિત્રોથી હંમેશા દુર જ રહેવું

6d5fgh65sdfg jpg webp

મોટા ભાગે લોકો આપણી સાથે હોય છે ત્યારે સારી સારી વાતો કરે છે અને આપણી પાસેથી બધું જાણી લે છે. પરંતુ જયારે આપણે હાજર ના હોઈએ ત્યારે એજ સારા વ્યક્તિ આપણી પીઠ પાછળ આપણા વિરુદ્ધ માં જ સાજીશ કરતા હોય છે. અથવા આપણા વિશે જ ખરાબ વિચારતા હોય છે. તો ચાણક્ય કહે છે કે હંમેશા … Read more

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મંદિરની સ્થાપના વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ

mandir jpg webp

હિંદુ ધર્મમાં પૂજા કરવા માટે પણ અલગ અલગ વિધિ વિધાન હોય છે. કોઈ ભગવાન ને શું પ્રસાદ ચડાવવો જોઈએ, કયું ફૂલ વગેરે આ તરીકેના ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાનું હોય છે. ઘર માં ભગવાન ના મંદિર ને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ મંદિર ની સ્થાપના માટે એવી કઈ બાબતો … Read more

માનસિક શાંતિ તથા ગુસ્સા પર કાબૂ મેળવવા નિયમિત કરો આ મંત્રનો જાપ

maala jpg webp

લગભગ મોટા ભાગના લોકો ને આ મંત્ર આવડતો હશે પરંતુ ઘણા લોકો તેનો સાચો અર્થ નહિ જાણતા હોય. તો આજે અમે જણાવીશું વિસ્તારથી. ચાલો જાણીએ ગાયત્રી મંત્રનો અર્થ, મહત્વ અને તેનાથી થતા લાભ વિશે. આ મંત્ર નો જાપ કરવાથી ઘણા લાભ મળે છે. આ મંત્ર ને સાવિત્રી મંત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ … Read more

જમીન પર પલાઠી વાળીને જમવા બેસવાની પરંપરા કેટલા અંશે ઉપયોગી છે જાણો

Tamaru Lakho Rupiya Nu Dining Table 03 jpg webp

આપણા શાસ્ત્રમાં જમીન પર બેસીને ભોજન કરવા માટેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ભલે જૂની પરંપરાને દરેક લોકો એનો રૂઢિવાદ સમજી લે, પરતું વ્યક્તિને સ્વસ્થ અને સુખી રાખવા માટે આ પરંપરા બનાવવામાં આવી હતી.ઘણી વાર આપણા વડીલો પાસે સાંભળ્યું હશે કે નીચે બેસીને જમવું જોઈએ. પરતું આપણે ક્યારેય આપણા વડીલોની વાત નથી માનતા. ઘણી વાર … Read more