Chotila Temple : જાણો ચોટીલાવાળી ચામુંડા માતાજીના મંદિર સાથે જોડાયેલ આ રહસ્ય વિષે

Chotila Temple

Chotila Temple : ચોટીલા વાળી ચામુંડા માતાજી આજે પણ પરચા આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે પણ ચોટીલા તમે માતાજીના દર્શન કરવા જાવ છો ત્યારે દૂરથી જ માતાના ડુંગર ઉપર માતાનું મંદિર ના દર્શન થતાં હોય છે. અને આ માતાજીનું મંદિર જ્વાળામુખીના પ્રસન્ન કોર્ટમાંથી ઉત્પન્ન થયેલું છે. માતા પાર્વતીએ ચંડ અને મુંડ નામના … Read more

Dwarkadhish Temple : જાણો દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે

Dwarkadhish Temple

Dwarkadhish Temple : ગુજરાતમાં ગોમતી નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વારકાધીશ મંદિર આવેલું છે. દ્વારકામાં દ્વારકાધીશ નો પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. અને આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અને આ મંદિર ગુજરાતની સાથે સાથે વિશ્વનો સૌથી પવિત્ર સૌથી ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિર માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતે એક ભવ્ય … Read more

કેસર ખાવાના ફાયદા : Health માટે છે ગુણકારી, ઘાતક બીમારીઓની સામે આપે છે રક્ષણ

કેસર ખાવાના ફાયદા

કેસર ખાવાના ફાયદા : આયુર્વેદ માં કેસર એ ઘણું ગુણકારી માનવામાં આવે છે અને તેનું સેવન કરવાનું ઉત્તમ હોય છે. કેસર ની સાથે ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોડાયેલ છે અને આ શરીર માટે બહુ જ લાભદાયક હોય છે. તેના અંદર વિટામીન એ 10%, વિટામીન સી 134%, કેલ્શિયમ 11%, આયર્ન 61%, વિટામીન બી 6.50% અને મેગ્નેશિયમ … Read more

સુકી કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા : હ્રદય અને કિડની માટે ઉપયોગી

સુકી કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા

સુકી કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા : કાળી દ્રાક્ષમાં પોષક તત્વો વધારે હોય છે. વધુ કાળી દ્રાક્ષ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. કાળી દ્રાક્ષમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. કાળા દ્રાક્ષનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. કાળી દ્રાક્ષમા પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે. આ ઉપરાંત તેમા … Read more

Cabbage Benefits : કોબીજમાંંથી મળે છે કેલ્શિયમ જે ઘણાંં દર્દોમાં ઉપયોગી થાય છે

Cabbage Benefits

Cabbage Benefits : નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ખુબ જ ઝડપી યુગમા જીવન ગુજારી રહ્યા છીએ, એટલે કે તમામ કાર્ય ખુબ જ વેગથી કરવાના હોય છે. નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થવાને કારણે આપણા અનેક કાર્યો ખુબ જ આસાન થઈ ગયા છે. પણ તેની સાથોસાથ માનવીનુ જીવન પણ … Read more

જ્યોતિષ / તુલા રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ વાંચો Monthly Rashifal

monthly rashifal

monthly rashifal : પૈસા કમાવા માટે લોકો રાત-દિવસ એક કરીને મહેનત કરતા હોય છે. દુનિયાનું દરેક સુખ ભોગવવા માટે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ પોતાના જીવનની દરેક મનોકામના પૈસા કમાઈ ને પુરી કરી શકતો હોય છે. આમ છતાં અમુક લોકોની કિસ્મત તૂટેલી હોવાથી તેને મહેનતનું ફળ મળતું નથી. ઘણા ગ્રહોની સ્થિતિઓમાં પરિવર્તનને લીધે … Read more

Kundli : કુંડળીમાં હોય આ શુભ ગ્રહ તો બદલાઈ જાય છે કિસ્મત..

kundli

Kundli : જ્યોતિષમાં કુલ નવ ગ્રહ હોય છે. દરેકની કુંડળી (Kundli) માં રાશીનું પણ ખાસ મહત્વ હોય છે. કુંડળીમાં આ તમામ ગ્રહોની સ્થિતિથી ભાગ્ય બદલાઈ જાય છે. કુંડળીમાં ગ્રહોની અસર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કર્મના ફળ ઉપરાંત વ્યક્તિને સારી ખરાબ ગ્રહદશાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની … Read more