નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોની રાશિ પર કેવી થશે અસર, જાણો દરેક રાશિ પર કેવો પડશે પ્રભાવ..

જયોતિષ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. નવરત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે … Read more

ખીલથી પરેશાન થઇ ગયા હોય તો કરો આ ઘરેલું ઉપચાર..

iStock 1056843646 hero 1024x575 1 jpg webp

ચહેરા પર અચાનક નીકળી આવેલા ખીલને કારણે યુવા પરેશાન થઈ જાય છે. ઘણી વાર, તેઓ તેમને છુપાવવા માટે બજારમાં થી તે પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરી લે છે, જે ચહેરાને નુકસાન પહોંચાડે છે.તેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું. જેનાથી કોઈ પણ પ્રકારના નુકસાન નહીં થાય, આ સાથે જ તમારા ચહેરા પર દેખાતા પિમ્પલ્સ … Read more

ફ્રીઝમાં રાખી મુકેલા લોટના ઉપયોગથી સ્વાસ્થ્યને થઇ શકે છે ગંભીર નુકસાન..

roti made of dough 3 e1602853365857 jpg webp

આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે યોગ્ય રીતે રસોઇ કરવાનો પણ સમય નથી. આવી સ્થિતિમાં, સમય બચાવવા માટે, તેઓ બાંધેલા લોટને રેફ્રિજરેટરમાં અગાઉથી રાખે છે. પછી સમય સમય પર, આ લોટને ફ્રિજમાંથી કાઢીનેને તેની રોટલીઓ બનાવે છે. કેટલાક આળસને કારણે પણ આવું કરે છે. તેઓ વિચારે છે કે કોણ લોટને ફરીથી બાંધે. જો તમે આવું કંઇક … Read more

ભુલથી પણ ભગવાન પાસે આવું ન માંગવુ – જાણો કઇ બાબતો છે

ben white qYanN54gIrI unsplash cropped jpg webp

ભગવાન દરેક સમયે બધી જગ્યા પર મૌજુદ રહે છે, તે કણ કણ માં છે. ભગવાન આપણી સાથે હંમેશા હોય છે. પરંતુ જયારે આપણે પરેશાની માં હોઈએ છીએ ત્યારે ભગવાન કોઈ ઈશારો આપીને આપણને આપણી ઉપસ્થિતિ વિશે જણાવે છે. આપણને પરેશાની થી બહાર કાઢે છે.સંસારિક માનવી એક બીજા થી ઘૃણા, ઈર્ષ્યા, દ્વેષ માં જ તેનું પૂરું … Read more

આ લોકોએ ક્યારેય હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, જાણો એનું કારણ..

haldar dudh jpg webp

શરદી અને ઉધરસમાં હળદર આપણને ખુબ જ સારી દવા તરીકે કામ આવે છે. જો હળદરને ચહેરા પર લગાવવામાં આવે તો પણ આપણી ત્વચામાં રહાત મળે છે. પરંતુ હળદરનું સેવન અમુક સ્થિતિમાં આપણને નુકશાન પણ કરી શકે છે. આપણા શરીરમાં કેલ્શિયમની માત્રાને પરિપૂર્ણ કરવામાં દૂધ મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં કેલ્શિયમની માત્રા સારી રહેશે તો … Read more

બ્લેન્કેટ કે ચાદર ઓઢ્યા વગર નથી આવતી ઊંઘ? જાણો શું છે મનોવૈજ્ઞાનિક કારણ

intro 1619035288 jpg webp

કેટલાક લોકો સૂતા પહેલા નહાવાનું પસંદ કરે છે, પછી અન્ય કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સૂઈ જાય છે ત્યારે જ તેમને સારી ઊંઘ આવે છે. એક વસ્તુ જે મોટાભાગના લોકોમાં સામાન્ય છે અને તે છે કે રાત્રે સૂતી વખતે તેમને ચાદર અથવા ધાબળાની જરૂર હોય છે. હવામાન ગમે તેવું હોય, મોટાભાગના લોકો બેડશીટ અથવા સારી ઊંઘ માટે … Read more

માં ખોડલની કૃપાથી આ રાશિઓના જીવનમાં આવશે શુભ સમાચાર

રાશિફળ jpg webp

મેષ રાશિફળ: આજે તમારું ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે. તમારી હિંમત અને બુદ્ધિ ચરમસીમા પર હશે. સામાજિક લોકપ્રિયતા વધશે. ઓફિસમાં વરિષ્ઠ તમારા કામની પ્રશંસા કરશે. દુશ્મનો તમારી સામે ટકી શકશે નહીં. ઘરમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તેમના માટે પણ ખર્ચ કરી શકશો. વાહન … Read more