ભગવાન સામે કેમ દીવો કરવામાં આવે છે જાણો એની પાછળની માન્યતા

clay diya lamps lit with lord ganesha during diwali celebration free photo scaled

એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે. અગ્નિ એ પાંચ તત્વોમાંથી એક છે જે આપણા શરીરની રચનામાં નિમિત્ત છે. આ સિવાય અગ્નિ એ ભગવાન સૂર્યનું સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. બાળપણથી, આપણે બધાએ … Read more

માણસના મૃત્યુ પછી કેમ તેને સૂર્યાસ્ત બાદ અગ્નિદાહ આપવામાં આવતો નથી જાણો

2018 2image 14 39 218572300hindu cremation funeral ll jpg webp

જે જન્મે છે તે મૃત્યુ પામે છે, પછી તે મનુષ્ય હોય, દેવતા હોય, પશુ હોય કે પક્ષી હોય, દરેકને મરવાનું છે. ગ્રહો અને નક્ષત્રોની ઉંમર પણ નિશ્ચિત છે અને આપણા સૂર્યની પણ. આને જન્મ ચક્ર કહેવામાં આવે છે. જન્મ અને મૃત્યુના આ ચક્રમાં, વ્યક્તિની ક્રિયાઓ અને મનની સ્થિતિ અનુસાર, વ્યક્તિ નીચલા યોનિમાંથી ઉચ્ચ તરફ જાય … Read more

નવરાત્રી દરમિયાન કરો આ એક વસ્તુનું સેવન, ભૂખને રાખી શકશો કંટ્રોલમાં

makhana jpg webp

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શરીરને અંદરથી શુદ્ધ કરવાનું કામ આ વર્ષે નવરાત્રીમાં કરી શકાય છે. નવરાત્રિમાં જો તમે ઉપવાસ રાખી રહ્યા છે. તો આવી વસ્તુનું સેવન કરે જો તમને ઉર્જાની સાથે સ્વાસ્થને ઘણા … Read more

નવરાત્રિમાં માતાજીને જરૂર ચડાવો આમાંથી એક વસ્તુ, થઇ જશે પ્રસન્ન

Maa Durga 1 1

માં દુર્ગાની પૂજા આરાધના માટે સૌથી વિશેષ દિવસ નવરાત્રી માનવામાં આવેલ છે. નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે તમે પણ માતાજીની પૂજા સમયે જો આ ખાસ ઉપાયો કરવાથી તમે અનેક ગણું પુણ્ય મેળવી શકો છો. નવરાત્રિમાં નાના ઉપાયોથી પણ માતાજીને સરળતાથી ખુશ કરી શકાય છે. નવરાત્રીનાં દિવસો માતાજીને ખૂબ જ પ્રિય છે. એવું જણાવવામાં … Read more

નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોની રાશિ પર કેવી થશે અસર, જાણો દરેક રાશિ પર કેવો પડશે પ્રભાવ..

જયોતિષ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. નવરત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે … Read more

ખીલથી પરેશાન થઇ ગયા હોય તો કરો આ ઘરેલું ઉપચાર..

iStock 1056843646 hero 1024x575 1 jpg webp

ચહેરા પર અચાનક નીકળી આવેલા ખીલને કારણે યુવા પરેશાન થઈ જાય છે. ઘણી વાર, તેઓ તેમને છુપાવવા માટે બજારમાં થી તે પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરી લે છે, જે ચહેરાને નુકસાન પહોંચાડે છે.તેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું. જેનાથી કોઈ પણ પ્રકારના નુકસાન નહીં થાય, આ સાથે જ તમારા ચહેરા પર દેખાતા પિમ્પલ્સ … Read more

ફ્રીઝમાં રાખી મુકેલા લોટના ઉપયોગથી સ્વાસ્થ્યને થઇ શકે છે ગંભીર નુકસાન..

roti made of dough 3 e1602853365857 jpg webp

આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે યોગ્ય રીતે રસોઇ કરવાનો પણ સમય નથી. આવી સ્થિતિમાં, સમય બચાવવા માટે, તેઓ બાંધેલા લોટને રેફ્રિજરેટરમાં અગાઉથી રાખે છે. પછી સમય સમય પર, આ લોટને ફ્રિજમાંથી કાઢીનેને તેની રોટલીઓ બનાવે છે. કેટલાક આળસને કારણે પણ આવું કરે છે. તેઓ વિચારે છે કે કોણ લોટને ફરીથી બાંધે. જો તમે આવું કંઇક … Read more