ભગવાન સામે કેમ દીવો કરવામાં આવે છે જાણો એની પાછળની માન્યતા
એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે. અગ્નિ એ પાંચ તત્વોમાંથી એક છે જે આપણા શરીરની રચનામાં નિમિત્ત છે. આ સિવાય અગ્નિ એ ભગવાન સૂર્યનું સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. બાળપણથી, આપણે બધાએ … Read more