માતા પિતાની આવી ભૂલોના કારણે બાળકો બને છે નબળાંં જાણો કઇ બાબતો

Taare Zameen Par 9 jpg webp

બાળકો તેમના માતા-પિતાની સાથે શરૂઆતમાં સૌથી વધુ સમય વિતાવે છે. બાળકનો વિકાસ તેના આહાર અને આહારશૈલી પર આધાર રાખે છે. ઘણીવાર લોકો એકબીજાનું આંધળુ અનુકરણ કરવામાં બાળક માટે જરૂરી કેટલીક મૂળભૂત વાતોનું ધ્યાન નથી રાખતા. તેના કારણે બાળકોનું મન, સ્વભાવ અને વર્તન પર સૌથી વધુ પ્રભાવ માતાપિતા નો પડે છે. બાળકનાં સારસંભાળ અને ઉછેરમાં કેટલીક … Read more

સુર્ય ગ્રહના રાશિ પરિવર્તનથી પડશે દરેક રાશિ પર સારી અને ખરાબ અસર

lbvoiv 920x518 1 jpg webp

સૂર્ય 21 સપ્ટેમ્બરના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રાશિમાં સૂર્ય ને ખુબ જ બળવાન માનવામાં આવે છે. મિથુન રાશિમાં સૂર્ય ની ઉપસ્થિતિ આ રાશિઓ માટે ધન લાભ ના યોગ બનાવી રહી છે, જયારે આ રાશિના લોકો ને થોડુ સાવધાન રહેવું. તો ચાલો જાણી લઈએ સૂર્ય ના આ રાશી પરિવર્તન થી દરેક … Read more

કેમ થાય છે સ્તન કેન્સર – જાણો તેના લક્ષણો અને તેના અસરકારક ઘરેલુ ઉપચાર વિષે

prevention du cancer les symptomes qui doivent pousser a consulter un medecin jpeg webp

સ્તન કેન્સર નું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે .ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવૅ તો એના ગંભીર પરિણામો થી ચોક્કસપણે બચી શકાય છે.ભારતમાં આશરે ૨૫થી ૩૨ ટકા શહેરી મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર થઇ રહી છે. આવી સ્થિતિમાં બિમારી થયા બાદ સારવાર લેવામાં આવે તે … Read more

ઘરમાં શંખ રાખવાથી થાય છે થાય છે અલૌકીક લાભ, જાણો શું છે શંખનુ વૈજ્ઞાનિક મહત્વ

IMG 20210722 WA0018 jpg webp

શંખનું આપણા ધર્મમાં મોટું મહત્વ હોય છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. પૂજા અને હવનમાં શંખ વગાડવાનું ચલન પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. આના ઉપયોગથી ઘણા પ્રકારના લાભો થાય છે.શંખની … Read more

પ્રેગ્નન્સી કિટનો ઉપયોગ કરતાં પહેલા જરૂર જાણો આ બાબતો

pregnancy test wooden background 495423 9310

ઘણા વર્ષો પહેલા માં બનવાની જાણકારી ફક્ત ડોક્ટર્સ પાસે જવા થી જ ખબર પડી શકતી હતી. પરંતુ આજના સમય માં માર્કેટ માં એવી ઘણી પ્રકાર ની પ્રેગનેન્સી કીટ મળી રહે છે, જેનાથી તમે ઘર પર રહીને જ તમારી પ્રેગનન્સી ને કન્ફર્મ કરી શકો છો.જે કપલ બાળક પ્લાન કરતા હોય તેમને પિરીયડ્સ મિસ થતાની સાથે જ … Read more

ભગવાન વિષ્ણુ આ રાશિના તમામ દુખ દૂર કરશે

igviugv 920x518 1 jpg webp

શાસ્ત્રો અનુસાર, ત્રણ લોકો આ વિશ્વમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આ ત્રણેય લોકો ‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ’ છે. કહેવાય છે કે આ ત્રણેય દેવોએ મળીને આ સૃષ્ટિની રચના કરી છે. આવી સ્થિતિમાં, તમારી સાથે જીવનમાં જે થાય છે તે આ ત્રણ દેવતાઓ પર આધાર છે. તમારી રાશિ અને સંબંધિત ગ્રહો પર તેમનો નિયંત્રણ છે. … Read more