Daily Horoscope : ગણેશજીની કૃપાથી આ 2 રાશિઓની થશે દરેક ઇચ્છા પૂર્ણ

Daily Horoscope

Daily Horoscope મેષ રાશિ:- ગણેશજી કહે છે કે જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો બીજાની સલાહની રાહ જોવા કરતાં તમારા મન પર વધુ વિશ્વાસ કરો, તે તમારા માટે કામ આવશે. જો તમે તમારા વ્યવસાયના સ્થળની નજીક સ્થાવર મિલકત શોધી રહ્યાં છો, તો તેને ગંભીરતાથી ધ્યાનમાં લો. આ પ્રોપર્ટી તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારમાં … Read more

Grah Parivartan 2024 : આ રાશિના ગ્રહ નક્ષત્રમાં થશે પરિવર્તન, થશે ફાયદો

grah parivartan 2024

Grah Parivartan 2024 હિન્દુ ધર્મમાં નક્ષત્રોનું અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નક્ષત્રના અભ્યાસ માટે ખાસ તો પણ બનાવવામાં આવ્યા છે અને નક્ષત્રોના અભ્યાસ ઋષિમુનિઓ યુગોયુગોથી કરતા આવ્યા છે. બજો મનુષ્ય યોગ્ય નક્ષત્રના સમયે યોગ્ય કાર્ય યોગ્ય બળપૂર્વક કરે તો તે સંભાવના વધી જાય છે કે તે કાર્ય સફળ થશે. દિવાળી પછી દેવગુરુ આ રાશિના … Read more

રસોડાની આ 5 વસ્તુની નથી હોતી કોઈ એક્સપાઈરી ડેટ

રસોડાની આ 5 વસ્તુની નથી હોતી કોઈ એક્સપાઈરી ડેટ.

રસોડાની આ 5 વસ્તુની નથી હોતી કોઈ એક્સપાઈરી ડેટ. ઘરના કિચનમા મળનારી કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેમનો ઘરના ખાવામાં રેગ્યુલર ઉપયોગ નથી થતો, જેને કારણે તે વસ્તુઓ ઘરમાં એમને એમ જ રાખવામાં આવે છે. આવી વસ્તુઓ લાંબા સમય સુધી પડી રહેવાથી આપણે તેને બેકાર સમજીને ફેંકી દઈએ છીએ. હાલ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ … Read more

હસ્તરેખા શાસ્ત્ર : હથેળીની આ સૂર્યરેખા બદલી શકે છે તમારી કિસ્મત

હસ્તરેખા શાસ્ત્ર 1

હસ્તરેખા શાસ્ત્ર હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથ માં કેટલા પ્રકારની રેખાઓ બનેલી હોય છે જેમાં શુભ અને અશુભ રેખાઓ બંનેનો સમાવેશ થાય છે. આ રેખાઓ સિવાય હથેળી ઉપર કેટલાક પ્રકાર ના પર્વતો પ્રકારની રચના બનેલી હોય છે. હસ્તરેખા શાસ્ત્ર માં આ પર્વતનું મહત્વનું યોગદાન હોય છે . આ પર્વત આંગળીઓ નીચેના ભાગમાં બનેલી છે. આ પર્વતો … Read more

PM Kisaan 18મા હપ્તાની રિલીઝ તારીખ, e-KYC અને સ્ટેટસ ચેક કરો

pm kisaan

PM Kisaan : કેન્દ્ર સરકારે PM Kisaan યોજનાના 18મા હપ્તાની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. હપ્તાની રકમ 5મી ઓક્ટોબર 2024ના રોજ પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવનારા ઘણા ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે. PM Kisaan યોજના ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓમાં મદદ કરીને આર્થિક સહાય પૂરી પાડે છે. … Read more

આ 4 રાશિઓ હોય છે સૌથી ભાગ્યશાળી, શનિદેવ રાખે છે કૃપા દ્રષ્ટિ

શનિદેવ

શનિદેવ : વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા સફળતા મેળવવા જ ઇચ્છતા હોય છે. પરંતુ કામયાબી માટે મહેનત ની સાથે સાથે ભાગ્ય નો સાથ હોવો પણ ખુબજ જરૂરી છે. ગ્રહોની સ્થિતિ ની પણ વ્યક્તિના જીવન પર અસર પડે છે. જ્યોતિષ જાણકારો નું એવું કહેવું છે કે દરેક સમયે ગ્રહો ની સ્થિતિ માં કોઈ ને કોઈ પ્રકારના બદલાવ … Read more

શનિદેવની કૃપા : આ 6 રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે, Life બદલી જશે

શનિદેવની કૃપા

જે માણસ પર શનિદેવની કૃપા થાય છે તે વ્યક્તિના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. શનિદેવના પ્રકોપથી લગભગ બધા લોકો ને ડર લાગે છે.આજે આપણે એવી છ રાશિઓ વિષે જાણીશું જેના ઉપર શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. શનિદેવની કૃપા થવાની છે એ રાશી નીચે મુજબ છે. 1. … Read more