આવા છોકરાઓ પર જલ્દી આકર્ષિત થાય છે છોકરીઓ..

girls like this type boys 1210x642 1 jpg webp

છોકરીઓ પછી તેને મેળવવા માટે કાંઈ પણ કરી જાય છે અને તેનો પીછો પણ કરે છે. છોકરીઓનું દિલ દરેક છોકરા ઉપર નથી આવતું અને જેની ઉપર આવે છે. તે તેના માટે સૌથી ખાસ બની જાય છે. છોકરીઓ હંમેશા દેખાવમાં સારા, સારી નોકરી અને બીજા સાથે સારું વર્તન કરવા વાળા છોકરા જ ગમે છે. પરંતુ આજના … Read more

વધારે તીખું ખાવાના શોખીન હોય તો જરૂર આ વાંચજો.. થાય છે નુકસાન

spicy food bed for health2 jpg webp

1. મસાલેદાર ખોરાક વધારે ખાવાથી બેસેની અને પેટમાં બળતરા થાય છે. આ ખાસ કરીને ત્યારે થાય છે ડિનર અને રાત્રે સુવાના સમય વચ્ચે વધારે અંતર ન હોય. 2. રાતના સમયે વધુ મસાલેદાર ખાવાથી ગેસ્ટ્રિક ગ્રંથીઓ બગડે છે. તેમજ અપચો અને ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે. 3. વધુ પડતું તીખું ખાવાથી મેટાબોલિયમ … Read more

પગમાં વાઢીયા શું કામ પડે છે અને તેને દૂર કરવાના ઉપાયો

vadhiya jpg webp

પગની એડી ફાટવાનું (વાઢીયા) મુખ્ય કારણ શરીરમાં કેલ્શિયમ અને ચિકનાઈ ની ઉણપ હોય છે. હીલ અને શૂઝની ચામડી જાડી હોય છે, તેથી શરીરની અંદર બનાવવામાં આવેલો કુદરતી તેલી પદાર્થ પગના તળિયાઓની બાહ્ય સપાટી સુધી પહોંચતો નથી. પછી પોષક તત્ત્વો અને લુબ્રિકન્ટના અભાવને લીધે, ખરબચડી થઈ જાય છે અને તોડવાનું શરૂ કરે છે. પીડા અને તનાવ … Read more

લીંબુ અને મધવાળું પાણી પીવાથી શરીરને થાય છે આ ફાયદાઓ

Skin Care Tips

નિયમિત મધ અને લીંબુ પાણી પીવાથી કબજિયાત પણ મટે છે. તમારે સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ અને અડધો લીંબુનો રસ ભેળવીને પીવા નો છે. તેને નિયમિતપણે લેવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય. શરીરને ડિટોક્સ કરવા માટે મધ અને લીંબુ પાણી પણ ખૂબ ફાયદાકારક છે, તે તમારા શરીરમાં જામી ગયેલી ખોટી વસ્તુ ને … Read more

પ્રેગનન્ટ મહિલાઓએ આ ફળો ન ખાવા.. બાળક પર પડી શકે અસર

Eating for Two jpg webp

ગર્ભાવસ્થા દરમિયાન, ફક્ત મહિલાઓનું જીવન જ નહીં, પરંતુ તેમના પરિવારોનું જીવન પણ પડકારોથી ભરેલું છે. આવી સ્થિતિમાં, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે સગર્ભા સ્ત્રીઓએ શું ખાવું જોઈએ અને શું નહીં. ગર્ભાવસ્થા દરમિયાન જીવન પડકારજનક છે. આ તબક્કે, સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ દરમિયાન મહિલાઓએ ખાવા-પીવા ઉપર વિશેષ કાળજી લેવી જોઈએ. સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં શું … Read more

જયોતિષ મુજબ કુંડળીમાં રાહુ હોય તો આપે છે શુભ-અશુભ સ્થિતિઓ

aaj nu rashifal

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશી મુજબ કુંડળીમાં ગ્રહો ની ચલ બદલાતી રહે છે. જયારે કોઈ ગ્રહ કુંડળીમાં યોગ્ય સ્થાને હોય ત્યારે જીવન માં બધું જ શુભ થાય છે. પરંતુ ગ્રહની દિશા યોગ્ય થાય ત્યારે આફતો ના વાદળ તૂટી પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ કહેવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ ગ્રહ મજબુત સ્થિતિમાં હોય … Read more

જાણો રાશિના સ્વભાવ મુજબ કઇ ઉંમરે લગ્ન કરવા જોઇએ

aaj nu rashifal

જીંદગીમાં સૌથી ખુશી ની વાત એ હોય છે જયારે તે વરરાજા ની શેરવાની પહેરીને ઘોડા પર સવાર થાય અને જયારે છોકરીઓ પણ એમના લગ્ન ના સપના ખુશ થઇ ને સજાવે છે. આમ તો તમારો પર્સનલ નિર્ણય હોવો જોઈએ, જયારે તમને એવું લાગે કે આ નવી જવાબદારી ને સંભાળવા માટે લાયક થઇ ગયા છો ત્યારે તમે … Read more