રાશિ મુજબ જાણો તમારો લકી નંબર કયો છે

horoscope 2022 lucky numbers of 12 zodiac signs according to numerology and astrology 0

રાશિનો એમનો એક લક્કી અંક હોય છે. આ અંક નો ઉપયોગ તમે કોઈ પણ જરૂરી કામ ને કરવા માટે કરી શકો છો. આ અંક વાળી તારીખ ના રોજ કોઈ મહત્વપૂર્ણ કામ શરુ કરી શકો છો. આ અંક નો પ્રયોગ તમે શુભ સમય ના રૂપમાં પણ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે દરેક રાશિઓ … Read more

ટાલ તેમજ વાળ ખરવાની સમસ્યામાંથી મુકિત મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

hair fall jpg webp

ઔષધિઓથી શારીરિક બીમારીઓ ને દુર કરી શકાય છે, પરંતુ અમુક એવી વસ્તુ પણ હોય છે, જે બીમારીઓ ને દુર કરવામાં ઉપયોગમાં લઇ શકાય છે. આજે અમે તમને એવી જ વસ્તુ વિશે જણાવીશું, જેનાથી તમે તમારી ટાલ ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકશો. આ ઉપાય એકદમ સરળ છે અને ખુબ જ કારગર પણ સાબિત થઇ શકે … Read more

દરેક પત્ની પોતાના પાર્ટનર પાસેથી આ વસ્તુઓની આશા રાખતી હોય છે જાણો..

maxresdefault jpg webp

લગ્ન ફક્ત બે વ્યક્તિને જ નહી પરંતુ, બે પરિવારોને પણ જોડે છે અને હવે તેમા કોઈ શંકાને સ્થાન નથી કે લગ્ન પછી ફક્ત એક છોકરીની જ નહીં પરંતુ છોકરાની જિંદગી પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. દરેક મહિલાના સપના હોય છે કે જે એ તેના પતિ સાથે એનું સપનું શેર કરવા માંગતી હોય અને એવી ઉમ્મીદ … Read more

ડાયેટીંગ કરતાં હોય તો આ ભૂલો કયારેય પણ ન કરવી

dieting for weight loss jpg webp

ઘણા લોકો વજન ઓછું કરવા માટે કસરત કરતાં ડાયેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરેજી પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. પરંતુ કેટલીક વાર ડાયેટિંગ વજન ઘટાડવામાં સફળ નથી થતુ. આ માટે લોકો ઘણીવાર ચિંતાતુર રહે છે અને તેમના આહારમાં ઘણા ફેરફારો કરે છે. આમ કરવા છતાં ઈચ્છિત પરિણામ મળતું નથી. આવું એટલા માટે થાય … Read more

શાસ્ત્રો મુજબ ઘરની મહિલાઓની આવી આદતો ગણાય છે ખુબ ખરાબ

changing bad habits

જો ઘર પરિવારનું વાતાવરણ અનુકૂળ ન હોય, તો તે દરેક સભ્યના જીવનને અસર કરે છે. જો કોઈ કારણોસર તમારું ઘર શાંતિથી રહેવા માટે સમર્થ નથી, તો પછી તમે નીચેના પગલાં લઈને ઘરમાં શાંતિ જાળવી શકો છો.ઘરને મંદિર ની સંજ્ઞા આપવામાં આવી છે અને ઘરનું વાતાવરણ ચોક્કસપણે તમારા સામાન્ય જીવન અને રૂટિન પર આધારિત છે.શાસ્ત્રો અનુસાર, … Read more

આ રાશિના લોકો ટુક સમયમાં બની શકે છે કરોડપતિ..ત્રણ દિવસમાં ખુલશે ભાગ્ય

fgjhkijkij

રાશિફળ : જ્યોતિષ કુંડળી ના આધાર પર બાળકના જીવન સાથે જોડાયેલી ગણના કરે છે અને એના ભવિષ્ય કેવું રહેશે, એની ભવિષ્યવાણી કરે છે. શાસ્ત્રો અનુસાર જયારે મનુષ્ય નો જન્મ થાય છે, તો તમારું ભાગ્ય પણ નક્કી થઇ જાય છે. મનુષ્ય ના ભાગ્ય ની જાણકારી એની કુંડળી ના આધાર પર મળે છે. આજે અમે તમને એવી … Read more

જાણો શનિની સાડેસાતીમાંથી મુકત થવાના સરળ મંત્રો

07 50 071499948shani 4 jpg webp

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ, ક્લેશ, અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય, સફળતા અને સુખ લાવે છે.વર્તમાન માં મકર રાશિમાં શનિ ની ઉલટી ચાલ ચાલી રહી છે. … Read more