મહિલાઓને મુંજવતો પ્રશ્ન – રાત્રે બ્રા પહેરીને સૂવું જોઇએ કે નહીં ?

sleeping

સ્ત્રીઓ ઘણીવાર કોઈને કોઈ સમસ્યાને લઈને ચિંતિત હોય છે. ક્યારેક પીરિયડ્સની સમસ્યાને કારણે તો ક્યારેક પસંદ-નાપસંદ બ્રા વિશે. બ્રા સાથે મહિલાઓનો સંબંધ ખૂબ જટિલ છે. બ્રાનું યોગ્ય ફિટિંગ અને સાઈઝ મહિલાઓના ફિગરને યોગ્ય આકાર આપવામાં મદદ કરે છે. જો બ્રા ફિટ ન થાય તો સ્ત્રીઓને દુખાવો અને ખૂંચવાની સમસ્યા થવા લાગે છે. ઘણા વર્ષોના અધ્યયનથી … Read more

ઘરે વધેલા ભાતમાંથી આ રીતે બનાવી શકો છો સ્વાદિષ્ટ પકોડા

whatsapp image 2022 07 06 at 3.55.39 pm 1 202207846984 jpeg webp

ઘણી વાર એવું બને છે કે ક્યારેક મહેમાન આવે તો ભાત ઘણા વધે છે તો ત્યારે ભાત નાખી દેવા પડે છે. ઘણા લોકોના ઘરમાં બપોર ના ભાત વધ્ય હોય તો લોકો તે ભાત વઘારીને ખાય છે તો કેટલાક લોકો તેને ફેંકી દેતા હોય છે. સાંજે પાછુ તે ઠંડુ કે વાસી વસ્તુ કોઈ ખાતું નથી. અને … Read more

લેબોરેટરીમાં રીપોર્ટ કરાવ્યા વગર રોગો વિશે આ રીતે મેળવી શકો છો જાણકારી

test home

બગડતી જીવનશૈલી ને કારણે લોકો કોઈક બીમારીથી પીડિત છે. લોકો ને આ રોગો ને શોધવા માટે મોંઘા ખર્ચાળ ટેસ્ટ કરવા પડે છે, જેથી તેઓને સમયસર રોગો ની જાણકારી મળે. કેટલાક લોકો આ ટેસ્ટ તો કરાવે છે, પરંતુ વ્યસ્ત હોવાને કારણે કેટલાક લોકો ને ટેસ્ટ કરાવવા માટે સમય મળતો નથી. આજે અમે તમને એક એવી રીત … Read more

હાથમાં લગાવવા સિવાય પણ આ સમસ્યાઓ દૂર કરવા ઉપયોગી બને છે મહેંદી

1 4 jpg webp

દેવી પાર્વતીની પૂજા માટે અનેક તીજ-તહેવાર હોય છે. જેમાં મહેંદીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. મહેંદી સોળ શ્રૃંગારમાંથી એક છે. એટલે પતિના લાંબા આયુષ્ય, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવતાં દેવી પાર્વતીના વ્રત મહેંદી લગાવ્યાં વિના કરવામાં આવતાં નથી. ભારતમાં મહેંદી લગાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. દેશમાં લગભગ દર જગ્યાએ મહેંદી લગાવવાનો રિવાજ છે. … Read more

જયોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પરિવર્તનથી આ લોકોને થશે ધન પ્રાપ્તિ

rashiparivartan jpg webp

જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ ના જાણકારો અનુસાર, જો કોઈ ગ્રહની ચાલ રાશિમાં સારી હોય તો એના કારણે તે રાશિના વ્યક્તિને એનું શુભ પરિણામ મળે છે,પરતું ગ્રહોની ચાલ યોગ્ય ન હોય તો ઘણી બધી પરેશાનીઓ જીવનમાં ઉત્પન્ન થવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ પરિવર્તનથી 6 રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ … Read more

૭ એવા સંકેતો જે સારો સમય આવતાં પહેલાં જોવા મળે છે

sleeping woman jpg webp

જીવન, મૃત્યુ, સુખ, દુ:ખ, નફો-નુકશાન, એ બધાં જીવનનાં મહત્ત્વનાં અંગો છે. જીવનમાં ક્યારેક સુખનો તડકો આવે છે તો ક્યારેક દુ:ખના વાદળો છવાઈ જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. આ બધું સમયના ચક્રને કારણે થાય છે. સમય થી બળવાન કંઈ નથી, સમય ની સામે બધાને નમવું પડે છે. તમે પણ તમારા જીવનમાં રાજા … Read more

એક એવું મંદિર જયાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે

Lord Hanuma with her wife jpg webp

હનુમાનજી તેમના ભક્તો પર આવતી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુખ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. તેમની ઉપાસનામાં વધારે કરવાની જરૂર નથી. મંગળવારે તેમની પૂજા પછી અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એ … Read more