બજરંગબલી આ રાશિઓના તમામ કષ્ટ કરશે દુર, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
શનિવાર ના દિવસને હનુમાન નો વાર કહેવામા આવે છે. ઘણા લોકો શનિવારનો ઉપવાસ કરતાં હોય છે તે દિવસે એક ટાઈમ જમતા હોય છે. હનુમાન દાદા ને દેવતાઓ માં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. બજરંગબલી પોતાના ભક્તો ની થોડીક ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે અને તેમના સંકટો દૂર કરે છે. … Read more