બજરંગબલી આ રાશિઓના તમામ કષ્ટ કરશે દુર, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

ram bhakt hanumanji god hd hanuman 1 jpg webp

શનિવાર ના દિવસને હનુમાન નો વાર કહેવામા આવે છે. ઘણા લોકો શનિવારનો ઉપવાસ કરતાં હોય છે તે દિવસે એક ટાઈમ જમતા હોય છે. હનુમાન દાદા ને દેવતાઓ માં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. બજરંગબલી પોતાના ભક્તો ની થોડીક ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે અને તેમના સંકટો દૂર કરે છે. … Read more

હાડકાંઓનો દુખાવો રહેતો હોય તો ખાવ આ વસ્તુઓ જેનાથી ભરપૂર કેલ્શિયમ મળશે

calcium jpg webp

લગભગ 99 ટકા કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે અને બાકીનો એક ટકા લોહી અને નરમ પેશીઓમાં હોય છે. 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અન્ય પોષક તત્વો જેટલું જ જરૂરી છે. જો તમને કોઈ કારણ વગર કોઈ વસ્તુ ઉપાડતી વખતે, ફરતી વખતે, ચાલતી વખતે, ઉઠતી વખતે કે બેસતી વખતે તમારા હાડકાંમાં દુખાવો … Read more

લગ્નમાં પીઠી(હળદર) ચોળવાની વિધિ પાછળનું શું છે મહત્વ જાણો

haldi jpg webp

હળદરનો ઉપયોગ માત્ર રસોઈમાં મસાલા તરીકે જ નથી થતો પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. એટલા માટે લોકો દૂધમાં હળદર ભેળવીને પણ પીવે છે. હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી હળદરનો ઉપયોગ પૂજા અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. આ સિવાય ભારતીય પરંપરામાં લગ્ન દરમિયાન કરવામાં આવતી વિધિઓમાં … Read more

ભગવાન સામે કેમ દીવો કરવામાં આવે છે જાણો એની પાછળની માન્યતા

clay diya lamps lit with lord ganesha during diwali celebration free photo scaled

એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે. અગ્નિ એ પાંચ તત્વોમાંથી એક છે જે આપણા શરીરની રચનામાં નિમિત્ત છે. આ સિવાય અગ્નિ એ ભગવાન સૂર્યનું સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. બાળપણથી, આપણે બધાએ … Read more

માણસના મૃત્યુ પછી કેમ તેને સૂર્યાસ્ત બાદ અગ્નિદાહ આપવામાં આવતો નથી જાણો

2018 2image 14 39 218572300hindu cremation funeral ll jpg webp

જે જન્મે છે તે મૃત્યુ પામે છે, પછી તે મનુષ્ય હોય, દેવતા હોય, પશુ હોય કે પક્ષી હોય, દરેકને મરવાનું છે. ગ્રહો અને નક્ષત્રોની ઉંમર પણ નિશ્ચિત છે અને આપણા સૂર્યની પણ. આને જન્મ ચક્ર કહેવામાં આવે છે. જન્મ અને મૃત્યુના આ ચક્રમાં, વ્યક્તિની ક્રિયાઓ અને મનની સ્થિતિ અનુસાર, વ્યક્તિ નીચલા યોનિમાંથી ઉચ્ચ તરફ જાય … Read more

નવરાત્રી દરમિયાન કરો આ એક વસ્તુનું સેવન, ભૂખને રાખી શકશો કંટ્રોલમાં

makhana jpg webp

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શરીરને અંદરથી શુદ્ધ કરવાનું કામ આ વર્ષે નવરાત્રીમાં કરી શકાય છે. નવરાત્રિમાં જો તમે ઉપવાસ રાખી રહ્યા છે. તો આવી વસ્તુનું સેવન કરે જો તમને ઉર્જાની સાથે સ્વાસ્થને ઘણા … Read more

નવરાત્રિમાં માતાજીને જરૂર ચડાવો આમાંથી એક વસ્તુ, થઇ જશે પ્રસન્ન

Maa Durga 1 1

માં દુર્ગાની પૂજા આરાધના માટે સૌથી વિશેષ દિવસ નવરાત્રી માનવામાં આવેલ છે. નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે તમે પણ માતાજીની પૂજા સમયે જો આ ખાસ ઉપાયો કરવાથી તમે અનેક ગણું પુણ્ય મેળવી શકો છો. નવરાત્રિમાં નાના ઉપાયોથી પણ માતાજીને સરળતાથી ખુશ કરી શકાય છે. નવરાત્રીનાં દિવસો માતાજીને ખૂબ જ પ્રિય છે. એવું જણાવવામાં … Read more