આ રાશીના લોકોએ કયારેય ન પહેરવી ચાંદીની અંગુઠી, નહી તો આવી શકે છે મુુશ્કેલી..

WhatsApp Group Join Now

અંગુઠી પહેરવી મહિલા હોય કે પુરુષ બંને ને પસંદ હોય છે. એવામાં અમુક એવી ધાતુ છે જેની અંગુઠી પહેરવી અદ્રેક લોકો ની વાત નથી એટલ્લા માટે મોટાભાગ ના લોકો ચાંદી ની અંગુઠી બનાવે છે, પરંતુ દરેક રાશિના લોકો માટે ચાંદી ની અંગુઠી પહેરવી સારું માનવામાં આવતું નથી. જ્યોતિષ અનુસાર અમુક એવી રાશિઓ છે જેના માટે ચાંદી ની અંગુઠી પહેરવી શુભ નથી.આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી જણાવવા જઈ રહ્યા છીએ, જેના માટે ચાંદી ની અંગુઠી પહેરવી શુભ માનવામાં આવતું નથી. તો ચાલો જાણી લઈએ કે જ્યોતિષ અનુસાર કઈ રાશિના લોકો એ ચાંદી ની અંગુઠી ન પહેરવી જોઈએ. જેનાથી એ વ્યક્તિ ના જીવન માં પરેશાની આવે છે.

મેષ રાશિ: આ રાશિના લોકો એ ચાંદીની વીંટી પણ ન પહેરવી જોઈએ તેમજ ચાંદીની વસ્તુનો બને એટલો ઓછો પ્રયોગ કરવો જોઈએ. આ રાશિના કોઈ જાતક પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેમણે પોતાની આ ઈચ્છા માટે ચાંદીની વસ્તુનો નહિ બરાબર ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ચાંદીની વીંટી અને ચાંદીના ગ્લાસનો ઉપયોગ અશુભ સાબિત થાય છે અને તેમ છતાં પણ જો તમારે વીંટી પહેરવી જ હોય તો જ્યોતિષની સલાહ અવશ્ય લેવી.

સિંહ રાશિ: આ રાશિના લોકો પર સૂર્યનો પ્રભાવ વધારે જોવા મળે છે. તે જ કારણે છે કે તેમણે ચાંદીની વસ્તુનો પ્રયોગ અશુભ સાબિત થાય છે. કોઈ સિંહ રાશિનો જાતક જો ચાંદીની વીંટી પહેરે તો તેની આર્થિક સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગે છે. આજ કારણો સર તેમણે ચાંદીનો પ્રયોગ ઓછો કરવો જોઈએ નહિ તો તેમને આગળ જતા ગંભીર પરિણામો ભોગવવા પડે છે.

ધનુ રાશિ: આ રાશિના લોકો માટે પણ ચાંદી શુભ માનવામાં આવતું નથી. જો તમારી રાશિ પણ ધન છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે ચાંદીનો પ્રયોગ અનુચિત ગણાય છે. કહેવાય છે કે આ રાશિના લોકો ભૂલથી પણ જો લાંબો સમય ચાંદીની વીંટી પોતાના હાથમાં પહેરી લે તો તેની સાથે કોઈ ગંભીર દુર્ઘટના પણ સર્જાય શકે છે.

WhatsApp Group Join Now