શા માટે ડાબા હાથથી ખાવાની કરવામાં છે મનાઇ? જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

WhatsApp Group Join Now

એવું માનવામાં આવે છે કે, જમણો હાથ સૂર્યનારીનું કામ કરે છે. તેથી દરેક કાર્યમાં કે જેમાં વધુ ઊર્જાની જરૂર હોય છે, ફક્ત જમણા હાથનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ જ્યારે ડાબા હાથની વાત આવે છે તો એવું માનવામાં આવે છે કે તે ચંદ્ર નારીનું પ્રતીક છે જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે છે. તેથી એવું માનવામાં આવે છે કે, ડાબા હાથે હંમેશાં તે જ કામ કરવું જોઈએ જે ઓછી ઉર્જા લે છે અને વધુ મહેનત કરાવે નહીં.

શુભ કાર્યમાં થાય છે જમણા હાથનો ઉપયોગ ઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે, તમામ શુભ કાર્યો હંમેશા જમણા હાથથી કરવા જોઈએ અને ખોરાક (શા માટે ભોજન મંત્ર જરૂરી છે) એ સૌથી શુભ કાર્યોમાંનું એક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, હંમેશા જમણા હાથથી ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી શરીરમાં સકારાત્મક ઉર્જા રહી શકે.

મહેનત કરતા નથી અને જે પણ કામમાં ઊર્જા ખર્ચ : થાય છે તે ડાબા હાથથી કરવા માટે મનાઈ છે જેથી હૃદયને વધુ પડતું સ્ટ્રેસ ન લેવો પડે અને કોઈ – સમસ્યાનો સામનો ન કરવો પડે.

શૌચમાં થાય છે ડાબા હાથનો ઉપયોગ ઃ જો તમે જ્યોતિષમાં વિશ્વાસ ન કરતા હોવ તો પણ મોટાભાગે તમે ડાબા હાથનો ઉપયોગ શૌચ માટે કરો – છો, તેથી આ હાથથી ન ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. પરંપરાગત રીતે એવી પ્રથા કરવામાં આવી છે કે હંમેશા ડાબા હાથનો ઉપયોગ શરીરની કે અન્ય જગ્યાઓની ગંદકી સાફ કરવા માટે કરવામાં આવે છે, તેથી ખોરાક પણ ડાબા હાથથી ન ખાવો જોઈએ.

WhatsApp Group Join Now