લસણ વધારે ખાવામાં આવે તો એ ફાયદો નહીં, નુકસાન કરે છે.
દરેક વ્યક્તિ લસણનું સેવન કરે છે કેમ કે તે ભારતીય ખોરાકમાં સ્વાદ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ લસણને ખૂબ ફાયદાકારક દવા પણ માનવામાં આવે છે, જે ઘણા રોગોને મટાડે છે. અને શરીરને ઘણી ફાયદાકારક થાય છે કારણ કે તેમાં એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. પરંતુ અત્યાર સુધી તમે લસણના ઘણા ફાયદાઓ … Read more