જાણો ભગવાન શિવજીના એવા મંદિર વિશે જયાં મહાદેવના સામે નંદી નથી

kapaleshwar mandir mahadev jpg webp

દરેક મંદિર નું અલગ અલગ મહત્વ રહેલું હોય છે. ભગવાન સાથે ભક્તોનું જોડાણ દર્શાવતુ સ્થળ એટલે ભગવાન ભોલેનાથના એવા જ ઘણા સ્થળ. શિવજીની આરાધના તો દરેક લોકોએ કરી જ હશે. શિવજીના મંદિરની બહાર કાયમી બીરાજમાન હોય છે નંદી. નંદી ભગવાનને ખુબ જ પ્રિય છે. દરેક શિવ મંદિર માં ભગવાન શિવજીની મૂર્તિ સામે કાચબો અને નંદી … Read more

ટાઇટ કપડાં પહેરતાં હોય તો જરૂર જાણો આ બાબતો, થઇ શકે છે ચામડીની સમસ્યાઓ

tight jeans jpg webp

સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી મહિલા હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. ટાઈટ જીન્સ પહેરવાથી તમે અમુક બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. તો ચાલો જાણીએ કે ટાઈટ જીન્સ પહેરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે.. ટાઇટ જીન્સ પહેરવાથી મહિલાઓમાં … Read more

ચાણકય નીતિ અનુસાર આવા મિત્રોથી હંમેશા દુર જ રહેવું

6d5fgh65sdfg jpg webp

મોટા ભાગે લોકો આપણી સાથે હોય છે ત્યારે સારી સારી વાતો કરે છે અને આપણી પાસેથી બધું જાણી લે છે. પરંતુ જયારે આપણે હાજર ના હોઈએ ત્યારે એજ સારા વ્યક્તિ આપણી પીઠ પાછળ આપણા વિરુદ્ધ માં જ સાજીશ કરતા હોય છે. અથવા આપણા વિશે જ ખરાબ વિચારતા હોય છે. તો ચાણક્ય કહે છે કે હંમેશા … Read more

લગ્નમાં પીઠી(હળદર) ચોળવાની વિધિ પાછળનું શું છે મહત્વ જાણો

haldi jpg webp

હળદરનો ઉપયોગ માત્ર રસોઈમાં મસાલા તરીકે જ નથી થતો પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. એટલા માટે લોકો દૂધમાં હળદર ભેળવીને પણ પીવે છે. હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી હળદરનો ઉપયોગ પૂજા અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. આ સિવાય ભારતીય પરંપરામાં લગ્ન દરમિયાન કરવામાં આવતી વિધિઓમાં … Read more

પર્સમાં રાખો આ વસ્તુઓ, ક્યારેય થવા નહીં દે પૈસાને કમી, બની રહે છે બરકત

MONEY IN WALLET 02 jpg webp

દરેક લોકો ને પૈસાની જરૂરત હોય છે, જેના માટે તે રાત દિવસ ખુબ જ મહેનત કરીને પૈસા કમાઈ છે. પરંતુ ઘણા લોકોને મહેનત કરવા છતાં પૈસા ટકી શકતા નથી. દરેક લોકોની એવી ઈચ્છા હોય કે એનું પર્સ હંમેશા ભરેલું રહે અને એના સપના પુરા થઇ શકે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે જેની આર્થિક … Read more

જો તમારા હાથમાં બને છે અર્ધ ચંદ્રાકાર નિશાની તો જરૂર જાણી લો આ વાત..

73453220

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિના હાથમાં નસીબ હોય છે. અને કેટલાક વિદ્વાનોના જણાવ્યા મુજબ, આપણા ભાગ્યની કિસ્મત આપણા હાથના લકીરો સાથે સંબંધિત છે. તમે ઘણા લોકોને પંડિત અથવા પછી હસ્ત રેખા વિશેષજ્ઞ પાસે હાથ જોતા જોયા હશે. એવું માનવામાં આવે છે કે મનુષ્યનું સંપૂર્ણ ભાગ્ય સ્પષ્ટ રીતે હાથોની લાઇનમાં રહેલું હોય છે. પરંતુ ફક્ત … Read more

ડાબા હાથેથી લખતા લોકો હોય છે ખુબ જ હોશિયાર, જાણો એવા લોકોનો સ્વભાવ..

What Makes Left handed People Unique jpg webp

લગભગ મોટા ભાગના લોકો તેમના જમણાં હાથથી કામ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આપણને કેટલાક એવા લોકો પણ દેખાય જાય છે જે દરેક કામ ડાબા હાથથી કરવાનું પસંદ કરે છે. આ લોકોને ડાબોડી કહેવાય છે.હિંદુ સમાજ માં હમેશા દરેક કામ જમણા હાથે કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. જેમ કે કોઈ ને ચાંદલો કરવો, … Read more