જો તમે ઘરમાં ઉંદરોના આતંકથી પરેશાન છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

2 53 jpg webp

મોટાભાગે લોકો ઘરના ઉંદરના આતંકથી ખૂબ જ પરેશાન રહે છે, પરંતુ લાખ પ્રયત્નો કર્યા પછી પણ તે ઘરથી ભાગતા નથી, લોકો તેનાથી છૂટકારો મેળવવા માટે તેમના સ્તરે તમામ પગલાં લે છે. ઘણી વખત આ ઉપાયો કામ કરતા નથી. સમસ્યા યથાવત્ બની રહે છે. ઉંદર તમારા ઘરનો બધો સામાન કોતરીને ખલાશ કરી નાખે છે. ઉંદર કોઈપણ … Read more

આ પાંચ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો હોય છેે ભગવાન શ્રી કૃષ્ણની નજીક..

shree krishna 1280x720 1 jpg webp

આ વિશ્વની દરેક વસ્તુને એક વિશેષ નામ આપવામાં આવ્યું છે. “નામ” એ દરેક વ્યક્તિની પોતાની ઓળખ સંદર્ભિત કરે છે. દરેક નામનો વિશેષ અર્થ હોય છે. દરેક નામનો પ્રથમ અક્ષર ખૂબ જ મહત્વનો હોય છે. પંડિતોએ નામ માટે એક કુંડળી બનાવી છે. કેમ કે સંતાન જ્યારે જન્મ લે છે ત્યારે માતાપિતા આ પત્ર દ્વારા તેમના સંતાનનું … Read more

આ મંદિરની માટીની પણ એવી ખાસ વાત છે કે એને ચાટતા જ ઝેરીલા જીવો નું ઝેર પણ અસર નથી કરતુ.

Capture

ભારતમાં દેવી માતાના ઘણા બધા મંદિર આવેલા છે અને દરેક મંદિરની કોઈ ને કોઈ ખાસિયત છે જે એને દરેક મંદિરો થી અલગ બનાવે છે, ઘણી વાર આ મંદિરો ની અંદર અલગ અલગ પ્રકારના ચમત્કાર જોવા મળે છે. જેના કારણે દૂર દુરથી લોકો આ મંદિરો માં દર્શન કરવા માટે આવે છે. દેશમાં દેવી માં ના ઘણા … Read more

આ લોકોએ ક્યારેય હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, જાણો એનું કારણ..

haldar dudh jpg webp

શરદી અને ઉધરસમાં હળદર આપણને ખુબ જ સારી દવા તરીકે કામ આવે છે. જો હળદરને ચહેરા પર લગાવવામાં આવે તો પણ આપણી ત્વચામાં રહાત મળે છે. પરંતુ હળદરનું સેવન અમુક સ્થિતિમાં આપણને નુકશાન પણ કરી શકે છે. આપણા શરીરમાં કેલ્શિયમની માત્રાને પરિપૂર્ણ કરવામાં દૂધ મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં કેલ્શિયમની માત્રા સારી રહેશે તો … Read more

બ્લેન્કેટ કે ચાદર ઓઢ્યા વગર નથી આવતી ઊંઘ? જાણો શું છે મનોવૈજ્ઞાનિક કારણ

intro 1619035288 jpg webp

કેટલાક લોકો સૂતા પહેલા નહાવાનું પસંદ કરે છે, પછી અન્ય કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સૂઈ જાય છે ત્યારે જ તેમને સારી ઊંઘ આવે છે. એક વસ્તુ જે મોટાભાગના લોકોમાં સામાન્ય છે અને તે છે કે રાત્રે સૂતી વખતે તેમને ચાદર અથવા ધાબળાની જરૂર હોય છે. હવામાન ગમે તેવું હોય, મોટાભાગના લોકો બેડશીટ અથવા સારી ઊંઘ માટે … Read more

જો રસ્તામાં અંતિમયાત્રા જોવા મળે તો પહેલા જ કરો આ કામ, તમારી દરેક મનોકામના પુરી થશે…

every wish gets completed if you see dead body jpg webp

જે વ્યક્તિએ આ સંસાર માં જન્મ લીધો છે, એનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ આપણા જીવન ની સત્ય હકીકત છે. એને કોઈ નથી બદલી શકતું. એને કોઈ ટાળી શકતું નથી. મૃત્યુ પછી વ્યક્તિ ની અંતિમયાત્રા કાઢવામાં આવે છે.અંતિમયાત્રા માં જવું શુભ માનવામાં આવે છે અને એ સિવાય ક્યાય અંતિમયાત્રા જોવી પણ શુભ માનવામાં આવે છે. … Read more

ઘરે બેઠા વાળ ઘાટા અને કાળા બનાવવાની રીત

GD long hair 1 jpg webp

આજકાલ પ્રદૂષણના કારણે વ્યક્તિના વાળ ને લગતી ઘણી બધી તકલીફ થતી હોય છે. તે ઉપરાંત યુવાન વયમાં વ્યક્તિના વાળ સફેદ થવા લાગે છે. આજે અમે તમને વાળની સુંદરતા જળવાઇ રહે તથા તેમની કાળાશ જળવાઈ રહે તે માટે અલગ-અલગ ઉપાય ની જાણકારી આપવાના છે. તે ઉપરાંત વાળ સુંદર કઈ રીતે લાગી શકે તે વિશે પણ જાણકારી … Read more