ભારતના આ મંદિરમાં દિવસમાં પાંચ વાર કરવામાં આવે છે આરતી, જાણો આ મંદિર વિશે..
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની કાલીધાર પહાડીની વચ્ચે આ મંદિર આવેલું છે. શક્તિપીઠ સ્થળ છે કે જ્યાં માતા સતીના અંગ પડયાં હતાં. શાસ્ત્રો અનુસાર જ્વાલા દેવીમાં સતીની જીભ પડી હતી. એવું માનવામાં આવે છે કે બધા જ શક્તિપીઠોમાં માતા ભગવાન શિવ સાથે હંમેશાં નિવાસ કરે છે.શક્તિપીઠમાં માતાની આરાધના કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. જ્વાળામુખી મંદિરને … Read more