જાણો શું હોય છે પન્ના રત્ન અને તેને ધારણ કરવાના ફાયદાઓ

પન્ના jpg webp

જ્યોતિષવિદ્યામાં માનીએ, તો આ દ્વારા આપણી ભવિષ્યની ઘટનાઓ વિશે થોડી માહિતી મેળવી શકીએ છીએ. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે માનવ જીવનમાં જે કંઈ પણ થાય છે તે ક્યાંક ને ક્યાંક ગ્રહોના પ્રભાવને કારણે થાય છે અને તેથી જ આ ગ્રહોની ખામી દૂર કરવા માટે રત્ન પહેરવાનું સૂચન આપવામાં આવે છે. તેમ છતાં … Read more

તિજોરીમાં રાખો આ વસ્તુ ઘરમાં હંમેશા ટકી રહે છે લક્ષ્મી

tijori and paisa to care this

જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્ર માં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. વાસ્તુ ના નિયમો નુ પાલન કરવાથી ધન સંબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું, કેટલીક એવી વાતો જે તિજોરી સાથે જોડાયેલી છે. કેટલીક ખાસ … Read more

જાણો એક એવા મંદિર વિશે જે દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા દ્વારા ફકત એક જ રાતમાં બનાવવામાં આવ્યુ હતુ

surya mandir jpg webp

દેશમાં ઘણા સૂર્ય મંદિર આવેલા છે, જ્યાં સૂર્ય દેવની આરાધના કરવાથી જીવનમાં તમામ પરેશાનીઓ દુર થઈ જાય છે. દરેક મંદિર ની વિશેષતા અલગ અલગ હોય છે. પરંતુ આજે અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ પોતાની કલાત્મક ભવ્યતા ની સાથે સાથે દિશા બદલવાના કારણે પણ ખુબજ પ્રખ્યાત છે. આ મંદિર બિહારના ઔરંગાબાદ જિલ્લાનું પ્રાચીન સૂર્ય … Read more

જાણો ઘરના મુખ્ય દ્વાર પર હાથીની જોડ રાખવાથી ક્યા ક્યા લાભ મળે છે..

images jpg webp

જેવું ઘરનું વાતાવરણ હોય છે તેવાં ત્યાં રહેનારા લોકોનાં વિચાર હોય છે.તેના સાથે જો ઘરમાં વસ્તુ ખોટાં સ્થાન પર રાખેલી હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે.વાસ્તુમાં દરેક વસ્તુઓ અલગ અલગ સ્થાન અને દિશાઓ નિર્ધારિત કરવામાં આવી છે જ્યાંથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ હંમેશા બન્યો રહે. દરેક ધાર્મિક પ્રોગ્રામની શાન પણ હાથી જ હોય છે. … Read more

શા માટે ડાબા હાથથી ખાવાની કરવામાં છે મનાઇ? જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

Why is eating with the left hand prohibited 16582286133x2 1 jpg webp

એવું માનવામાં આવે છે કે, જમણો હાથ સૂર્યનારીનું કામ કરે છે. તેથી દરેક કાર્યમાં કે જેમાં વધુ ઊર્જાની જરૂર હોય છે, ફક્ત જમણા હાથનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ જ્યારે ડાબા હાથની વાત આવે છે તો એવું માનવામાં આવે છે કે તે ચંદ્ર નારીનું પ્રતીક છે જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે છે. તેથી એવું … Read more

દોડતી આવશે તમારી પાસે લક્ષ્મી, કિસ્મતને બદલવા માટે કરો ફક્ત આ કામ

lx min

લોકો નજર ઉતારવા માટે લાલ મરચાનો ઉપયોગ પણ કરે છે. પરંતુ, આપણામાંથી ઘણાને ખબર હશે કે લાલ મરચાનો ઉપયોગ વાસ્તુ દૃષ્ટિકોણથી પણ થઈ શકે છે. લાલ મરચાનો ઉપયોગ સફળતાના દ્વાર પણ ખોલે છે. હા, લાલ મરચાંના યોગ્ય ઉપયોગથી, તમારી કિસ્મત પણ જાગૃત થઈ શકે છે. સુખી અને શ્રેષ્ઠ જીવન માટે શાસ્ત્રોમાં અનેક નિયમ અને પરંપરા … Read more

તમારી હથેળી છે આવી, તો તમારી પાસે આવશે અપાર સિદ્ધિ

hand jpg webp

જન્મકુંડળીનું ફળાદેશ ત્યારે જ સાચું નિકળે જ્યારે જન્મસમય સાચો હોય. આવા સંજોગોમાં લોકો માટે હસ્તરેખા શાસ્ત્ર ઉત્તમ પુરવાર થાય છે. જો તમે તમારા જીવન વિશે જાણવા માંગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે તમારી હથેળીની આ રેખાઓ તમારા જીવનનો મહદ અંશે નિષ્કર્ષ રજૂ કરી જાય છે. હથેળીમાં રહેલી ધનરેખા કેવી રીતે અને કઈ સ્થિતિમાં … Read more