નવરાત્રી દરમિયાન કરો આ એક વસ્તુનું સેવન, ભૂખને રાખી શકશો કંટ્રોલમાં

WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શરીરને અંદરથી શુદ્ધ કરવાનું કામ આ વર્ષે નવરાત્રીમાં કરી શકાય છે. નવરાત્રિમાં જો તમે ઉપવાસ રાખી રહ્યા છે. તો આવી વસ્તુનું સેવન કરે જો તમને ઉર્જાની સાથે સ્વાસ્થને ઘણા ફાયદા આપી શકે છે.

ઉપવાસ માટે ખાણીપીણી યોગ્ય રીતે પસંદ કરવી જોઈએ.તના નવ દિવસ પોતાની ઈંદ્રિયોને પણ નિયંત્રણમાં રાખવી. આ નિયંત્રણ રાખી અને ક્રેવિંગને કંટ્રોલ કરી શકાય છે. મખાના પણ ઉપવાસમાં લેવામાં આવતો એક એવો જ મેવો છે જે તમને સ્વાસ્થ્યના ઘણા ફાયદા આપી શકે છે.

ઉપવાસમાં આ આહાર હળવો અને પાચક હોય છે જે તમારી ભૂખને પણ કંટ્રોલ કરશે અને તમને જરૂરી ઉર્જા પણ આપશે. વ્રત દરમિયાન ક્યારેક-ક્યારેક ચિડચિડિયારપણુ અને તણાવ પણ હોય છે. એવામાં આ તણાવને ઓછુ કરવામાં મદદ કરે છે અને મન અને મસ્તિષ્કને શાંત રાખે છે.

રાત્રે સૂતા પહેલા દૂધની સાથે તેનુ સેવન કરવું અને જો વ્રત દરમિયાન તમને ઉંઘ ન આવવાની સમસ્યા થઈ રહી છે તો મખાના તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમે ડાયાબિટિઝના દર્દી છો તો ઉપવાસ દરમિયાન મખાના તમારા માટે બેસ્ટ ફૂડ સાબિત થઈ શકે છે. તેનાથી શુગર કંટ્રોલમાં મદદ મળે છે.

જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અન્ય લાભ

ડાયાબિટિઝના દર્દીઓ માટે
ડાયાબિટિઝના દર્દીઓએ પણ મખાનાનું સેવન કરી શકાય છે. માહિતી પ્રમાણએે મખાનેમાં લો ગ્લાઈસેમિક ઈંડેક્સ હોય છે. આ એક એવો ગુણ છે જે ડાયાબિટઝના કારણે થનાર જોખમને ઓછુ કરવામાં સક્રિય રૂપથી મદદ કરે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ ડાયાબિટિઝથી પીડિતછે તો તેને મખાનેનું સેવન કરવાની સલાહ આપવામાં આવી શકે છે.

હાડકાને મજબૂત બનાવવા માટે
દિવસમાં બે વખત મખાનાનું સેવન કરવાથી કેલ્શિયમની પર્યાપ્ત પ્રમાણ મળી આવે છે. આ વધતી ઉંમરની સાથે હાડકાઓને નબળા થવાથી બચાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. જ્યારે કે, અન્ય ઉંમરના લોકોને પણ તેનાથી હાડકાઓને મજબૂત બનાવવા માટે એક લાભદાયક ખાદ્ય પદાર્થના રૂપમાં ખાઈ શકે છે.

હાઈબ્લડ પ્રેશરની સમસ્યા
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વાળા લોકોએ મખાનાનું સેવન નિયમિત રૂપથી કરવુ જોઈએ. આ ન માત્ર તેમના બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખશે, પરંતુ તેમને હાઈ બ્લડ પ્રેશરના કારણે થનાર જોખમથી પણ સુરક્ષા પ્રદાન કરશે. ખરેખર મખાનેમાં મેગ્નેશિયમની માત્રા મળી આવે છે. આ એક એવુ મિનરલ છે જે શરીરના બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર સાબિત થાય છે.

WhatsApp Group Join Now