Dwarkadhish Temple : જાણો દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે

Dwarkadhish Temple

Dwarkadhish Temple : ગુજરાતમાં ગોમતી નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વારકાધીશ મંદિર આવેલું છે. દ્વારકામાં દ્વારકાધીશ નો પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. અને આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અને આ મંદિર ગુજરાતની સાથે સાથે વિશ્વનો સૌથી પવિત્ર સૌથી ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિર માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતે એક ભવ્ય … Read more

Today Horoscope : આ 2 રાશિ માટે દિવસ રેહશે સારો

Today Horoscope

Today Horoscope : મેષ : આજે વેપાર સંબંધિત કોઈ કામ પૂરું થશે. પરિવાર સાથે યાત્રાનો યોગ છે. સન્માનમાં વધારો થશે. તમારા વિચારો પોઝિટિવ રાખવા. આજે તમારી વાણી અને વિચારમાં સાવધાન રહો. ધર્મમાં આજે રસ જાગશે. કોર્ટ કચેરીનું કામ આજે પૂરું થઈ શકશે. વૃષભ : પ્રેમ સંબંધમાં નિરાશા મળી શકે છે. આજે પિતા સાથે મતભેદ થઈ … Read more

હરડે ના ફાયદા : વાળ તેમજ વજન ઉતારવા છે ખુબ જ ઉપયોગી

હરડે ના ફાયદા

હરડે ના ફાયદા : હરડે  અનેક રોગમાં દવા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ડાંગ અને સાપુતારામાં હરડેના સૌથી વધુ વૃક્ષ જોવા મળે છે. નાનકડી હરડે મોટા ગુણોથી ભરેલી છે.મૂળ ભારતમાં મળતી આ ઔષધી હરડેને અંગ્રેજીમાં ચેબુલિસ મિરબોલાનના નામથી જાણવામા આવે છે.  આયુર્વેદ અનુસાર હરડેમાં લવણ રસને છોડીને બધા રસ રહેલા છે. આજકાલ બજારની અંદર ત્રણ … Read more

Health Alert : પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી થઇ શકે છે આ ગંભીર બીમારી

પ્લાસ્ટિકની બોટલમાં પાણી

પ્લાસ્ટિકની બોટલમાં પાણી સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે અને આ પાણી એકદમ શુદ્ધ હોય છે. જો તમે પણ એવું વિચારો છો, તો થઇ જાવ સાવધાન કારણ કે હાલમાં જ પ્લાસ્ટિકની બોટલમાં પાણીની બોટલ પર કરવામાં આવેલા એક સંશોધનમાં આ વાત સામે આવી હતી કે પ્લાસ્ટિકની બોટલમાંનું પાણી પીવાથી કેન્સર થવાનો ખતરો વધી શકે છે. … Read more

શુક્ર રાશિ પરિવર્તન : શુક્ર ગ્રહનું થઇ રહ્યું છે રાશિ પરિવર્તન, થશે આ જાતકોને લાભ

શુક્ર રાશિ પરિવર્તન

શુક્ર રાશિ પરિવર્તન : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બ્રહ્માંડમાં દરેક ગ્રહોનું પરિવર્તન થતું રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તન ની અસર સમગ્ર માનવ જીવન પર વર્તાય છે. શુક્ર ગ્રહએ ધન અને સંપત્તી વૈભવ આપનારો ગ્રહ છે. શુક્રને શુભ લાભ દેનાર ગ્રહ કહેવામાં આવે છે. શુક્રને વૈવાહિક જીવનનો કારક પણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધ અને … Read more

મહાદેવ આ રાશિઓ પર થયા છે પ્રસન્ન, જલદી જ ખુલી જશે ભાગ્યના દ્વાર..

મહાદેવ

આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર ની એવી ૪ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કાળા બળદ પર આવ્યા છે મહાદેવ આ ૪ રાશિઓ ની કિસ્મત લખવા માટે. અચાનક કિસ્મત લેશે વળાંક. આ રાશિઓ પર મહાદેવ એમની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવવા ના છે, જેનાથી એનો બધો સમય સારો જશે, એના જીવન માં વિનાશકારી શક્તિઓ નો નાશ … Read more

કેસર ખાવાના ફાયદા : Health માટે છે ગુણકારી, ઘાતક બીમારીઓની સામે આપે છે રક્ષણ

કેસર ખાવાના ફાયદા

કેસર ખાવાના ફાયદા : આયુર્વેદ માં કેસર એ ઘણું ગુણકારી માનવામાં આવે છે અને તેનું સેવન કરવાનું ઉત્તમ હોય છે. કેસર ની સાથે ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોડાયેલ છે અને આ શરીર માટે બહુ જ લાભદાયક હોય છે. તેના અંદર વિટામીન એ 10%, વિટામીન સી 134%, કેલ્શિયમ 11%, આયર્ન 61%, વિટામીન બી 6.50% અને મેગ્નેશિયમ … Read more