Chotila Temple : જાણો ચોટીલાવાળી ચામુંડા માતાજીના મંદિર સાથે જોડાયેલ આ રહસ્ય વિષે

Chotila Temple

Chotila Temple : ચોટીલા વાળી ચામુંડા માતાજી આજે પણ પરચા આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે પણ ચોટીલા તમે માતાજીના દર્શન કરવા જાવ છો ત્યારે દૂરથી જ માતાના ડુંગર ઉપર માતાનું મંદિર ના દર્શન થતાં હોય છે. અને આ માતાજીનું મંદિર જ્વાળામુખીના પ્રસન્ન કોર્ટમાંથી ઉત્પન્ન થયેલું છે. માતા પાર્વતીએ ચંડ અને મુંડ નામના … Read more

Dwarkadhish Temple : જાણો દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે

Dwarkadhish Temple

Dwarkadhish Temple : ગુજરાતમાં ગોમતી નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વારકાધીશ મંદિર આવેલું છે. દ્વારકામાં દ્વારકાધીશ નો પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. અને આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અને આ મંદિર ગુજરાતની સાથે સાથે વિશ્વનો સૌથી પવિત્ર સૌથી ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિર માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતે એક ભવ્ય … Read more

દશેરા 2024 : દશેરાના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સચોટ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

દશેરા 2024

દશેરા 2024 : દશેરાને દુષ્ટ કાર્ય પર સારા કાર્ય ની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, દશેરા દિવાળીના બરાબર 20 દિવસ પહેલા, અશ્વિન મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. દશેરાને વર્ષનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. દશેરા નું મહત્વ : … Read more

Diwali 2024 : દિવાળીની સફાઈ કરતી વખતે ઘરમાંથી આ વસ્તુઓ કરવી દુર,જે બની શકે છે ગરીબીનું કારણ

diwali 2024

Diwali 2024 Puja : દિવાળી પહેલા ઘરની સફાઈનો સમયગાળો હોય છે જેથી માતા લક્ષ્મી સ્વચ્છ ઘરે આવે. દિવાળીના દિવસે ઘરને ચોખ્ખું રાખવામાં આવે છે. ત્યારે જ માં લક્ષ્મીખુશ થાય છે અને એમનો ઘરમાં વાસ થાય છે. આ કારણોથી જ મોટાભાગના લોકો દિવાળી પહેલા સાફ-સફાઇ કરતા હોય છે. Grah Parivartan 2024 : આ રાશિના ગ્રહ નક્ષત્રમાં … Read more

randal maa na lota : જાણો રાંદલ માતાના લોટા શા માટે તેડવામાં આવે છે?

randal maa na lota

randal maa na lota : ગુજરાત રાજ્યમા માતા રાંદલની પૂજાનુ અત્યંત વિશેષ મહત્વ છે. મુખ્યત્વે અહીની સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરે છે. એવુ કહેવાય છે કે, માતા એ સ્ત્રીઓના જીવનના તમામ દુઃખ હરે છે એટલે ખાસ કરીને સ્ત્રીઓમા માતા રાંદલ પર અતૂટ વિશ્વાસ જોવા મળે છે.આપણા હિન્દુ ધર્મમા પૌરાણિક સમયથી … Read more

ચાણક્ય નીતિ : સાપ કરતા પણ ખતરનાક હોય છે આવા લોકો, ભૂલથી પણ ન રાખવા આવા મિત્રો

ચાણક્ય નીતિ

ચાણક્ય નીતિ : માણસનું જીવન ચાણક્યની નીતિઓના આધારે સુધારી શકાય છે. તેણે તેમની નીતિઓને ચાણક્ય નીતિ નામની ગ્રંથ બુકમાં એકીત્રિત કરી છે.  આમાં એક શ્લોક દ્વારા સાપને એક પ્રકારનાં વ્યક્તિ કરતા વધુ સારી રીતે બનાવે છે. ચાલો જાણીએ તેમની નીતિ વિશે … ચાણક્યએ માણસ, જીવન અને સમાજ વિશે ઉંડો અભ્યાસ કર્યો અને પછી તેમના માટે … Read more

શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને આ 5 પ્રસાદ ચઢાવવામાં આવે તો થશે દરેક મનોકામના પૂર્ણ

bhole bhandari rashi jpg webp

શ્રાવણ મહિનાની અંદર દરેક ભક્તો ભગવાન શંકર આ બિલીપત્રનો અભિષેક કરતા હોય છે અને પોતાના દરેક મનોકામનાઓ માટે પ્રાર્થના કરતા હોય છે અને ભગવાન શંકર આ બીલીપત્રથી ખુશ થઈને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે મોટે ભાગે ભગવાન શંકર ના પૂજામાં બીલીપત્રનું ઉપયોગ થતો હોય છે. પરંતુ આ … Read more