ધંધામાં વધારવી હોય આવક કે ઘરમાં લાવવી હોય સમૃદ્ધિ તો રાત્રે સુતા પહેલા બોલો આ બે શબ્દનો મંત્ર, પછી જુઓ થશે ચમત્કાર.

mantra

મિત્રો દરેક વ્યક્તિને તેના જીવનમાં સુખ અને સમસ્યા બંનેનો સમય જોવો પડે છે. જીવનમાં સુખ અને દુ: ખ એક પછી એક આવતા જતા રહે છે. સુખનો સમય માણસ માણે છે પરંતુ દુખનો સમય આવે ત્યારે તે ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરે છે. ત્યારે જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણું બધું કરે છે. … Read more

ગુજરાતના આ મંદિરમાં દરેક ભકતોની મનોકામના પૂૂર્ણ થાય છે.

ભગુડા jpg webp

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલ નાનકડા એવા ભગુડા ગામની અંદર બેઠેલા માં મોગલ મોગલનું મંદિર આજે ખુબજ જાણીતું અને પ્રખ્યાત બન્યું છે. માં મોગલના આ મંદિર અને ગામ સાથે અનેક ચમત્કારો અને કથાઓ જોડાઈ છે જેનાથી પ્રભાવિત થઈને રોજે હજારો ભક્તો પોતાની માનતા અને મન ની મનોકામના લઇ ને માં ના દર્શન કરવા આવે છે. … Read more

નિયમિત ૧૦૮ વખત આ મંત્રનો ઉચ્ચારણ કરવાથી જીવનમા સફળતાના શિખરો સર કરી શકાય છે.

shaktishali 3 ganesh mantra jpg webp

મંત્રનો જાપ કરવાથી મન એકાગ્રચિત થાય છે. ચંચળ મનના લોકો આ મંત્રનો જાપ નિયમિત કરે તો તેમને લાભ થાય છે.શાસ્ત્રો અને વેદોમાં મંત્રોનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. આ મંત્રોમાંથી કેટલાક અત્યંત ચમત્કારી હોય છે. સંપુર્ણ શ્રધ્ધા થી નીચેના મંત્રોચ્ચારણ કરવા મા આવે તો તમારા જીવનમાં અટકેલા કામો અને સમસ્યાઓ ને હરી લે છે આ વિધ્નહર્તા. … Read more

આવી વસ્તુઓ ઘરમાં ન રાખવા પાછળનું કારણ શું છે

broom 1565399774 1565407580 jpg webp

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી વસ્તુઓ વધુ છે તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. ઘરમાં રાખેલી વસ્તુ આપણા ઘરનું વાતાવરણ સારું બનાવે છે કેમકે આ વસ્તુઓ સાથે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા જોડાયેલી હોઈ છે. જેને દૂર કરવાના ઉપાય વાસ્તુમાં જણાવવામાં આવ્યાં છે. ચાલો જાણી લઈએ કે એવી કઇ -કઇ વસ્તુઓ છે જે તમારા ઘરની … Read more

આ ચોપાઈનો 108 વાર જાપ કરવાથી મળશે ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે

hanuman chalisa 1280x720 1 jpg webp

હનુમાનદાદા તેમના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આપણા હિન્દુ ધર્મની માં દરેક લોકો મંગળવારે અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. હનુમાનદાદા એક એવા દેવ છે. જે બધાને પ્રિય છે. તે દરેક સમસ્યામાંથી મુક્તિ અપાવે છે.આથી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તમારું બધું જ દુઃખ દૂર થાય છે. આજે અમે હનુમાન … Read more

શાસ્ત્રો મુજબ ઘરની મહિલાઓની આવી આદતો ગણાય છે ખુબ ખરાબ

changing bad habits

જો ઘર પરિવારનું વાતાવરણ અનુકૂળ ન હોય, તો તે દરેક સભ્યના જીવનને અસર કરે છે. જો કોઈ કારણોસર તમારું ઘર શાંતિથી રહેવા માટે સમર્થ નથી, તો પછી તમે નીચેના પગલાં લઈને ઘરમાં શાંતિ જાળવી શકો છો.ઘરને મંદિર ની સંજ્ઞા આપવામાં આવી છે અને ઘરનું વાતાવરણ ચોક્કસપણે તમારા સામાન્ય જીવન અને રૂટિન પર આધારિત છે.શાસ્ત્રો અનુસાર, … Read more

જાણો શનિની સાડેસાતીમાંથી મુકત થવાના સરળ મંત્રો

07 50 071499948shani 4 jpg webp

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ, ક્લેશ, અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય, સફળતા અને સુખ લાવે છે.વર્તમાન માં મકર રાશિમાં શનિ ની ઉલટી ચાલ ચાલી રહી છે. … Read more