શાસ્ત્રો અનુસાર આ કારણે ઘરમાં રહેલા કરોળીયાના જાળાં અશુભ મનાય છે.
કેટલાક ઘર માં સમસ્યાઓ પોતાનું ઘર બનાવી લે છે અને તે ઘરમાં રોજ લડાઇ-ઝઘડા, આર્થિક સમસ્યા થતી રહે છે. જોકે, આ દરેક ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાના કારણથી થાય છે. આ દરેકનું કારણ તમારા ઘરમાં રહેલા કરોળિયા ના જાળું છે. નકારાત્મક ઉર્જા ને આમંત્રિત કરે છે. ઘર માં લાગેલું કરોળિયા નું જાળું અશુભતાની નિશાની છે. વાસ્તુ … Read more