એક એવું મંદિર જયાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે
હનુમાનજી તેમના ભક્તો પર આવતી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુખ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. તેમની ઉપાસનામાં વધારે કરવાની જરૂર નથી. મંગળવારે તેમની પૂજા પછી અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એ … Read more