એક એવું મંદિર જયાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે

Lord Hanuma with her wife jpg webp

હનુમાનજી તેમના ભક્તો પર આવતી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુખ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. તેમની ઉપાસનામાં વધારે કરવાની જરૂર નથી. મંગળવારે તેમની પૂજા પછી અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એ … Read more

લગ્નમાં પીઠી(હળદર) ચોળવાની વિધિ પાછળનું શું છે મહત્વ જાણો

haldi jpg webp

હળદરનો ઉપયોગ માત્ર રસોઈમાં મસાલા તરીકે જ નથી થતો પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. એટલા માટે લોકો દૂધમાં હળદર ભેળવીને પણ પીવે છે. હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી હળદરનો ઉપયોગ પૂજા અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. આ સિવાય ભારતીય પરંપરામાં લગ્ન દરમિયાન કરવામાં આવતી વિધિઓમાં … Read more

ભગવાન સામે કેમ દીવો કરવામાં આવે છે જાણો એની પાછળની માન્યતા

clay diya lamps lit with lord ganesha during diwali celebration free photo scaled

એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે. અગ્નિ એ પાંચ તત્વોમાંથી એક છે જે આપણા શરીરની રચનામાં નિમિત્ત છે. આ સિવાય અગ્નિ એ ભગવાન સૂર્યનું સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. બાળપણથી, આપણે બધાએ … Read more

માણસના મૃત્યુ પછી કેમ તેને સૂર્યાસ્ત બાદ અગ્નિદાહ આપવામાં આવતો નથી જાણો

2018 2image 14 39 218572300hindu cremation funeral ll jpg webp

જે જન્મે છે તે મૃત્યુ પામે છે, પછી તે મનુષ્ય હોય, દેવતા હોય, પશુ હોય કે પક્ષી હોય, દરેકને મરવાનું છે. ગ્રહો અને નક્ષત્રોની ઉંમર પણ નિશ્ચિત છે અને આપણા સૂર્યની પણ. આને જન્મ ચક્ર કહેવામાં આવે છે. જન્મ અને મૃત્યુના આ ચક્રમાં, વ્યક્તિની ક્રિયાઓ અને મનની સ્થિતિ અનુસાર, વ્યક્તિ નીચલા યોનિમાંથી ઉચ્ચ તરફ જાય … Read more

જમીન પર પલાઠી વાળીને જમવા બેસવાની પરંપરા કેટલા અંશે ઉપયોગી છે જાણો

Tamaru Lakho Rupiya Nu Dining Table 03 jpg webp

આપણા શાસ્ત્રમાં જમીન પર બેસીને ભોજન કરવા માટેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ભલે જૂની પરંપરાને દરેક લોકો એનો રૂઢિવાદ સમજી લે, પરતું વ્યક્તિને સ્વસ્થ અને સુખી રાખવા માટે આ પરંપરા બનાવવામાં આવી હતી.ઘણી વાર આપણા વડીલો પાસે સાંભળ્યું હશે કે નીચે બેસીને જમવું જોઈએ. પરતું આપણે ક્યારેય આપણા વડીલોની વાત નથી માનતા. ઘણી વાર … Read more

જાણો કયો દિવસે કયા ભગવાનની પુજા કરવાથી કરવાથી થાય છે લાભ..

unnamed

અઠવાડિયામાં સાત દિવસ હોય છે, સાત દિવસ જુદા જુદા દેવતાઓને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયાના સાત દિવસ ગ્રહોના નામ પર રાખવામાં આવ્યા છે. . દરેક દિવસ એક અલગ ગ્રહ માટે હોય છે. ગ્રહોની અસર આપણા જીવન પર પણ પડે છે. દિવસ પ્રમાણે દેવતાઓની પૂજા-અર્ચના કરીને તેમની વિશેષ કૃપા વરસાવે છે. તો ચાલો જાણી … Read more

શ્રદ્ધા થી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ

shradh 960x640 1 jpg webp

શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં  પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ, ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આજે ૧૦ … Read more