નવરાત્રિમાં માતાજીને જરૂર ચડાવો આમાંથી એક વસ્તુ, થઇ જશે પ્રસન્ન

Maa Durga 1 1

માં દુર્ગાની પૂજા આરાધના માટે સૌથી વિશેષ દિવસ નવરાત્રી માનવામાં આવેલ છે. નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે તમે પણ માતાજીની પૂજા સમયે જો આ ખાસ ઉપાયો કરવાથી તમે અનેક ગણું પુણ્ય મેળવી શકો છો. નવરાત્રિમાં નાના ઉપાયોથી પણ માતાજીને સરળતાથી ખુશ કરી શકાય છે. નવરાત્રીનાં દિવસો માતાજીને ખૂબ જ પ્રિય છે. એવું જણાવવામાં … Read more

જો રસ્તામાં અંતિમયાત્રા જોવા મળે તો પહેલા જ કરો આ કામ, તમારી દરેક મનોકામના પુરી થશે…

every wish gets completed if you see dead body jpg webp

જે વ્યક્તિએ આ સંસાર માં જન્મ લીધો છે, એનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ આપણા જીવન ની સત્ય હકીકત છે. એને કોઈ નથી બદલી શકતું. એને કોઈ ટાળી શકતું નથી. મૃત્યુ પછી વ્યક્તિ ની અંતિમયાત્રા કાઢવામાં આવે છે.અંતિમયાત્રા માં જવું શુભ માનવામાં આવે છે અને એ સિવાય ક્યાય અંતિમયાત્રા જોવી પણ શુભ માનવામાં આવે છે. … Read more

જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે કરો આ મંત્રોના જાપ..

mantra

મંત્રનો જાપ કરવાથી મન એકાગ્રચિત થાય છે. ચંચળ મનના લોકો આ મંત્રનો જાપ નિયમિત કરે તો તેમને લાભ થાય છે.શાસ્ત્રો અને વેદોમાં મંત્રોનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. આ મંત્રોમાંથી કેટલાક અત્યંત ચમત્કારી હોય છે. સંપુર્ણ શ્રધ્ધા થી  નીચેના મંત્રોચ્ચારણ કરવા મા આવે તો તમારા જીવનમાં અટકેલા કામો અને  સમસ્યાઓ ને હરી લે છે આ વિધ્નહર્તા. ખરાબ … Read more

તમામ મુશ્કેલીઓ થશે દુર કરો વિઘનહર્તા ગણેશજીના આ મંત્રનો જાપ..

shaktishali 3 ganesh mantra jpg webp

દર વર્ષે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.  પ્રથમ પૂજનીય માનનારા ગણેશની પૂજા કર્યા વિના કોઈ પણ પૂજાને અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ મંગળ કરતા પહેલા ગૌરીસુત ગણેશની પૂજા કરવાથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. નિષ્ઠાવાન અને સાચા મનથી તેમની પૂજા કરવાથી શક્તિ, બુદ્ધિ, ડહાપણ, ધન, ખ્યાતિ વગેરે મળે છે. … Read more

એવા પ્રામાણિક લોકો જેમને ભગવાન પાસેથી અમરત્વનું વરદાન આપવામાં આવ્યું હતું

Bhagvath Puran jpg webp

અમર તે છે જેને મૃત્યુના ડર વિના કાયમ જીવવાનું વરદાન મળે છે. આપણા પુરાણો અનુસાર, એવા પુરુષો છે જેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો, પરંતુ તેમની શક્તિ અથવા શક્તિથી નહીં, પરંતુ સદાચારના વધુ મહાન ગુણને કારણે. તેઓ માનવજાતને પ્રેરણા આપે છે કે જ્યારે વ્યક્તિ ધર્મના શિખરે પહોંચે છે, ત્યારે તે માત્ર શરીર અને મન દ્વારા જ … Read more

નાગપંચમીના દિવસે નાગદેવતાની પુજા કરવાથી મળે છે આ ફળ,

નાગ પંચમી 1 jpg webp

હિન્દુ ધર્મમાં નાગની પુજાને પવિત્ર માનવામાં આવે છે. જેના કારણે નાગપાંચમના દિવસે નાગની પુજા કરવાનું ચુકતા નથી. આ દિવસે નાગને દૂધ પીવડાવામાં આવે છે. નાગની પૂજા હંમેશાં નાગ મંદિરમાં થવી જોઈએ. મહાદેવના કંઠ પર બિરાજતા નાગદેવતાની પણ પૂજા કરવામાં આવે છે. જેને લોકો નાગપંચમી તરીકે જાણે છે. જો આપણે ધાર્મિક માન્યતા અનુસાર જોઈએ તો નાગદેવતાની … Read more

તમારા ભાગ્યના ખુલશે દ્વાર, ફકત કરો આ મંત્રનો જાપ…

mantra jaap 1 jpg webp

દરેક લોકોને પૈસા ની જરૂરત હોય છે. કેટલા પણ પૈસા કેમ ન હોય પરંતુ જો એને કોઈ જગ્યા પરથી પૈસા નો લાભ થતો હોય તો વ્યક્તિ એ તક ગુમાવતો નથી. જેમ-જેમ આપણ ને નાણા પ્રાપ્ત થાય છે તેમ-તેમ આપણી ઈચ્છાઓમા પણ વૃધ્ધિ થતી જાય છે.તમે પણ એવું ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશીઓ આવે, સમાજમાં … Read more