બિલીપત્ર તોડતા સમયે આ વાતોનું રાખવું ધ્યાન, નહિતો થઇ શકે છે નુકશાન

bel patra jpg webp

ભોલેનાથની પુજનમાં, અભિષેક અને બિલીપત્ર નું પ્રથમ સ્થાન માનવામાં આવે છે. જો તેમને બિલીપત્ર અર્પણ કરવામાં આવે અને તેઓનો અભિષેક કરવામાં આવે તો મોટો ફાયદો થાય છે. એમાં પણ શ્રાવણ મહિનામાં ભોલેનાથ ભક્ત પર વધારે પ્રસન્ન થાય છે. બીલીપત્ર અને સંસ્કૃત ભાષામાં બિલ્વપત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભગવાન શંકર પર અર્પિત કરવા માટે … Read more

કયા મહિનામાં કેવા પ્રકારના શિવલિંગની પૂજા કરવી જોઇએ જાણો વિગતે

parthiv shivling puja OPS 4 9 Zoom jpg webp

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગ પ્રચંડ ઉર્જાનુ પણ પ્રતિક છે.  તેનાથી સંસારના જીવ પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ ગ્રહ-નક્ષત્ર પોતાના પથ પર ફરતા રહે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી એ શક્તિને નમન કરવામાં આવે છે. ભગવાન શિવ સાથે … Read more