સ્વસ્તિક(સાથિયો) : ઘરમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી થાય છે ખુબ જ ચમત્કારી ફાયદાઓ

સ્વસ્તિક

સ્વસ્તિક : સાથિયોના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે છે. સાથિયોને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. સાથિયોના ચિન્હની ઉત્પત્તિ આર્યો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સાથિયોના ચિન્હનો પ્રયોગ દરેક શુભ, માંગલિક કાર્યમાં કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ગણેશ ભગવાનનું નામ લીધા વગર, કરવામાં આવેલા … Read more

Shani Dev : શું તમે જાણો છો શનિદેવને તેલ ચડાવવા પાછળનું કારણ? જાણો

Shani Dev

Shani Dev : આપણે જાણીએ છીએ કે મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હનુમાન જી મંગળવારની પૂજાથી આનંદિત થાય છે અને તેમના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરીને તેમની રક્ષા કરે છે. હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઇએ. તેનાથી લાભ થાય છે. હનુમાનજીની પૂજા ઘરે પણ કરી શકાય છે.દંતકથા અનુસાર શનિદેવે એકવાર હનુમાન જી સાથે દુષ્કર્મ કર્યું હતું. … Read more

તુલસી પૂજન અને આ મંત્રનો જાપ દરરોજ કરવાથી વ્યક્તિને થશે પુણ્ય પ્રાપ્ત…

Tulsi puja just do these things 1

તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે ઉપરાંત આયુર્વેદમાં તેમ જ શાસ્ત્રોમાં પણ તુલસી ના છોડ નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની નિયમિત રીતે પૂજા કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તુલસી ના છોડના પાન સ્વાસ્થ્ય માટે પણ એક વરદાન સાબિત થાય છે. તુલસીનો છોડ આયુર્વેદમાં તેમજ જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રના … Read more

નિયમિત ૧૦૮ વખત આ મંત્રનો ઉચ્ચારણ કરવાથી જીવનમા સફળતાના શિખરો સર કરી શકાય છે.

shaktishali 3 ganesh mantra jpg webp

મંત્રનો જાપ કરવાથી મન એકાગ્રચિત થાય છે. ચંચળ મનના લોકો આ મંત્રનો જાપ નિયમિત કરે તો તેમને લાભ થાય છે.શાસ્ત્રો અને વેદોમાં મંત્રોનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. આ મંત્રોમાંથી કેટલાક અત્યંત ચમત્કારી હોય છે. સંપુર્ણ શ્રધ્ધા થી નીચેના મંત્રોચ્ચારણ કરવા મા આવે તો તમારા જીવનમાં અટકેલા કામો અને સમસ્યાઓ ને હરી લે છે આ વિધ્નહર્તા. … Read more

સંધ્યા સમયે તુલસીના છોડ નીચે દીવો કેમ કરવામાં આવે છે જાણો.

6.tulsi plant na 5 fayda jpg webp

હિન્દુ ધર્મમાં આવી ઘણી ધારણાઓ અસ્તિત્વમાં છે કે જે મુજબ કોઈ વ્યક્તિ પોતાનું જીવન વિતાવે છે, તેના જીવનમાં કોઈક રીતે અથવા અન્ય રીતે કોઈ સમસ્યા નો સામનો કરવો જ પડે છે. દરેક વ્યક્તિની મુશ્કેલીઓ હશે જ. માટે જ દરેક વ્યક્તિ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગે છે. આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહી હોય જેને સમસ્યા … Read more

આ મંત્રમાં એટલી શક્તિ છે કે એનાં જાપથી થશે દરેક મનોકામના પૂર્ણ

mantra

ગાયત્રી મંત્રને વેદોમાં બહુ જ ચમત્કારી મંત્ર બતાવાયો છે. ચારો વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રમાં ઋષિ વિશ્વામિત્ર અને સવિતા છે. માનવામાં આવે છે કે એ મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ વ્યક્તિ નિયમિત રીતે ત્રણ વાર કરે તો તેની આસ પાસની બધી નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે. ગાયત્રી મંત્રનું વેદોમાં … Read more

તમારા જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર, કરો ગણપતિ બાપાનો આ મંત્ર જાપ..

shaktishali 3 ganesh mantra jpg webp

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે વિવિધ પ્રકારના મંત્રો જણાવવામાં આવ્યા છે, જેને શ્રદ્ધા સાથે જાપ કરવામાં આવે તો સાધક પર દૈવી આશીર્વાદ વરસે છે અને તેના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. ધાર્મિક ગ્રંથોમાં મનને એક વ્યવસ્થામાં બાંધવા માટે મંત્રનો અર્થ જણાવવામાં આવ્યો છે. પ્રથમ પૂજનીય માનનારા ગણેશની પૂજા કર્યા વિના કોઈ પણ પૂજાને … Read more