આ પાંચ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો હોય છેે ભગવાન શ્રી કૃષ્ણની નજીક..

shree krishna 1280x720 1 jpg webp

આ વિશ્વની દરેક વસ્તુને એક વિશેષ નામ આપવામાં આવ્યું છે. “નામ” એ દરેક વ્યક્તિની પોતાની ઓળખ સંદર્ભિત કરે છે. દરેક નામનો વિશેષ અર્થ હોય છે. દરેક નામનો પ્રથમ અક્ષર ખૂબ જ મહત્વનો હોય છે. પંડિતોએ નામ માટે એક કુંડળી બનાવી છે. કેમ કે સંતાન જ્યારે જન્મ લે છે ત્યારે માતાપિતા આ પત્ર દ્વારા તેમના સંતાનનું … Read more

ભુલથી પણ ભગવાન પાસે આવું ન માંગવુ – જાણો કઇ બાબતો છે

ben white qYanN54gIrI unsplash cropped jpg webp

ભગવાન દરેક સમયે બધી જગ્યા પર મૌજુદ રહે છે, તે કણ કણ માં છે. ભગવાન આપણી સાથે હંમેશા હોય છે. પરંતુ જયારે આપણે પરેશાની માં હોઈએ છીએ ત્યારે ભગવાન કોઈ ઈશારો આપીને આપણને આપણી ઉપસ્થિતિ વિશે જણાવે છે. આપણને પરેશાની થી બહાર કાઢે છે.સંસારિક માનવી એક બીજા થી ઘૃણા, ઈર્ષ્યા, દ્વેષ માં જ તેનું પૂરું … Read more

ગાયત્રી મંત્રમાં છૂપાયેલું છે મોટું રહસ્ય! દરરોજ જાપ કરવાથી થાય છે એવા ફાયદા કે નહીં કર્યો હોય વિચાર

1 126 jpg webp

ગાયત્રી મંત્ર નો જાપ કરવાથી તમને ઘણી બીમારીઓ થી દુર રાખે છે. આ મંત્રમાં વપરાતા અક્ષરો બોલતી વખતે જે કંપન થાય છે તે આપણા શરીર ને લાભ આપે છે. ગાયત્રી મંત્રને ભારતીય સંસ્કૃતિમાં ‘માં’ કહેવામાં આવે છે. આ મંત્ર ને સાવિત્રી મંત્રના નામથી પણ ઓળખવામાં આવે છે.આ ગાયત્રી મંત્ર ને સૌથી શુભ મંત્ર માનવામાં આવે … Read more

આ મંદિરમાં વધી રહયો છે ભગવાન ગણેશજીની મૂૂર્તિનો આકાર..

1600x960 282038 kanipakam

દરેક દેવતાઓ માં ભાગવાન ગણેશજી ને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને એની મહિમા પણ અપરંપાર છે, ભારત દેશમાં ભગવાન ગણેશજી ની ઘણી અદ્ભુત અને ચમત્કારિક મૂર્તિઓ સ્થાપિત છે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવાના છીએ,એ મંદિર માં ભગવાન ગણેશજી ની મૂર્તિ નો આકાર દરરોજ વધતો જઈ રહ્યો છે, તમને એ વાત … Read more

સંધ્યા સમયે તુલસીના છોડ નિચે દીવો પ્રગટાવવાથી થાય છે અનેક લાભ

b1 28 jpg webp

હિન્દુ ધર્મમાં આવી ઘણી ધારણાઓ અસ્તિત્વમાં છે કે જે મુજબ કોઈ વ્યક્તિ પોતાનું જીવન વિતાવે છે, તેના જીવનમાં કોઈક રીતે અથવા અન્ય રીતે કોઈ સમસ્યા નો સામનો કરવો જ પડે છે. દરેક વ્યક્તિની મુશ્કેલીઓ હશે જ. માટે જ દરેક વ્યક્તિ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગે છે. આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહી હોય જેને સમસ્યા … Read more

ઘરમાં શંખ રાખવાથી થાય છે થાય છે અલૌકીક લાભ, જાણો શું છે શંખનુ વૈજ્ઞાનિક મહત્વ

IMG 20210722 WA0018 jpg webp

શંખનું આપણા ધર્મમાં મોટું મહત્વ હોય છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. પૂજા અને હવનમાં શંખ વગાડવાનું ચલન પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. આના ઉપયોગથી ઘણા પ્રકારના લાભો થાય છે.શંખની … Read more

પુજા કર્યા બાદ આરતી કરતી વખતે જરૂર રાખવું જોઈએ આ બાબતનું ધ્યાન

iviv8ifv jpg webp

પૂજા કર્યા બાદ મૂર્તિની આરતી ઉતારવામાં આવે છે. દેવમૂર્તિ સમક્ષ આરતીના થાળને વર્તુળાકાર ફેરવવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા, ધાર્મિક વિધિ, હવન, યજ્ઞ, વગેરેમાં દીવો કરીને આરતી કરવાનું વિધાન છે. પૂજા થાળીમાં કપૂર મૂકીને પણ આરતી કરવામાં આવે છે. આરતી માટે દીવો કે થાળી કેવી રીતે રાખવી અને સંબંધિત દેવતાઓ સમક્ષ તેને કેવી રીતે રોલ … Read more