દશેરા 2024 : દશેરાના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સચોટ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

દશેરા 2024

દશેરા 2024 : દશેરાને દુષ્ટ કાર્ય પર સારા કાર્ય ની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, દશેરા દિવાળીના બરાબર 20 દિવસ પહેલા, અશ્વિન મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. દશેરાને વર્ષનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. દશેરા નું મહત્વ : … Read more