Dwarkadhish Temple : જાણો દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે

Dwarkadhish Temple

Dwarkadhish Temple : ગુજરાતમાં ગોમતી નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વારકાધીશ મંદિર આવેલું છે. દ્વારકામાં દ્વારકાધીશ નો પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. અને આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અને આ મંદિર ગુજરાતની સાથે સાથે વિશ્વનો સૌથી પવિત્ર સૌથી ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિર માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતે એક ભવ્ય … Read more