શુકન કે અપશુકન : માથા પર કે જમણા પગ પર ગરોળી પડે તો શું થાય?
શુકન કે અપશુકન : આપણા શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતો વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આપણી આસપાસ અનેક જીવ-જંતુ રહેતા હોય છે. જેમાં વિવિધ પક્ષીઓ, ખિસકોલી, ગરોળી, કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક જીવોને આપણે હાથ પણ લગાડતા હોઈએ છીએ અને કેટલાકને તો આપણે અડતા પણ નથી. એવો જ એક … Read more