શુકન કે અપશુકન : માથા પર કે જમણા પગ પર ગરોળી પડે તો શું થાય?

શુકન અપશુકન

શુકન કે અપશુકન : આપણા શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતો વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આપણી આસપાસ અનેક જીવ-જંતુ રહેતા હોય છે. જેમાં વિવિધ પક્ષીઓ, ખિસકોલી, ગરોળી, કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક જીવોને આપણે હાથ પણ લગાડતા હોઈએ છીએ અને કેટલાકને તો આપણે અડતા પણ નથી. એવો જ એક … Read more

Grah Parivartan 2024 : આ રાશિના ગ્રહ નક્ષત્રમાં થશે પરિવર્તન, થશે ફાયદો

grah parivartan 2024

Grah Parivartan 2024 હિન્દુ ધર્મમાં નક્ષત્રોનું અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નક્ષત્રના અભ્યાસ માટે ખાસ તો પણ બનાવવામાં આવ્યા છે અને નક્ષત્રોના અભ્યાસ ઋષિમુનિઓ યુગોયુગોથી કરતા આવ્યા છે. બજો મનુષ્ય યોગ્ય નક્ષત્રના સમયે યોગ્ય કાર્ય યોગ્ય બળપૂર્વક કરે તો તે સંભાવના વધી જાય છે કે તે કાર્ય સફળ થશે. દિવાળી પછી દેવગુરુ આ રાશિના … Read more

જયોતિષ: વૃષભ,કન્યા સહિત 5 રાશિના લોકો નાની ઉંમરમાં જ બની જાય છે ધનવાન, એનું Luck કરે છે ખુબજ જોર

જયોતિષ

જયોતિષ : ધનવાન બનવુ એ તમારા અથાગ પરિશ્રમ તથા અન્ય ઘણા નસિબ પર આધારિત હોય છે. જયોતિષીઓ ના જણાવ્યા મુજબ, એવુ માનવા મા આવે છે કે અમુક રાશિ ધરાવતા વ્યક્તિ ના એવા સંકેતો છે કે જે ખૂબ જ નાની વય મા ધન પ્રાપ્ત કરે છે. જયોતિષ શાસ્ત્ર મા આવા પાંચ રાશિ ધરાવતા વ્યક્તિઓ નો ઉલ્લેખ … Read more

આજનું રાશિફળ (11-09-2024): જાણો કેવો રહેશે તમામ રાશિ માટે આજનો દિવસ

aaj nu rashifal

આજનું રાશિફળ આપનું આજનું રાશિફળ શું કહે છે..? જાણો કેવો રહેશે તમામ રાશિ માટે આજનો દિવસ મેષ- આજનો દિવસ તમારો શુભ રહે છે પરંતુ બહારગામ જવાનું ટાળવું… વૃષભ- આજના દિવસે આપવામાં દાન કરવાની ભાવના ઉદ્ભવશે તો પીળી વસ્તુઓનુ દાન કરવાથી લાભ થશે.. મિથુન- આપનો દિવસ આજનો સારો જશે અને બંને તો આજે લક્ષ્મીજીને જાસુદનું ફુલ … Read more

જયોતિષ અનુસાર આ 4 રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

જયોતિષ

મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય વિશે જણાવવામા આવે છે. આ શાસ્ત્રમા બાર રાશીઓ નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. રાશીઓમા થતા સકારાત્મક અને નકારાત્મક પરિવર્તન લોકોના જીવન પર પ્રભાવિત કરે છે. આજે આ લેખમા અમે તમને ચાર એવા રાશી જાતકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ … Read more

Astrology: ઘણા વર્ષ પછી આ 4 રાશિના જાતકોને કિસ્મત આપશે એનો સાથ, થઇ શકે છે ધનની પ્રાપ્તિ..

Astrology

Astrology Astrology (જ્યોતિષ શાસ્ત્ર ) એ એક એવુ સમૃદ્ધ અને વિશાળ શાસ્ત્ર છે કે, જેમા લોકો ના વ્યક્તિત્વ, સ્વભાવ અને તેમના આવનાર ભવિષ્ય વિશે ની સંપૂર્ણ માહિતી આપેલી હોય છે. તમે આ શાસ્ત્રમા ઉલ્લેખ કરવામા આવેલ વાતો ને જ્યોતિષ વિદ્યા ની સહાયતાથી જાણી શકો છો. આ શાસ્ત્રમા બાર રાશીઓ નો ઉલ્લેખ કરવામા આવેલો છે. દરેક … Read more

Rashifal : આ 4 રાશીઓના જીવનમાં ચાલી રહેલી સાડેસાતી થઇ રહી છે સમાપ્ત, ઘરમાં આવશે Wealth & Good News..

Rashifal

Rashifal Rashifal રાશિફળ: કહેવાય છે કે શનિનો ખરાબ પ્રભાવ અથવા શનિ ની સાડેસાતી જેના પર ચડી જાય છે એના જીવનમાં ઉથલ પાથલ શરુ થઇ જાય છે.જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિનો શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ પડે છે. … Read more