કેસર ખાવાના ફાયદા : Health માટે છે ગુણકારી, ઘાતક બીમારીઓની સામે આપે છે રક્ષણ

કેસર ખાવાના ફાયદા

કેસર ખાવાના ફાયદા : આયુર્વેદ માં કેસર એ ઘણું ગુણકારી માનવામાં આવે છે અને તેનું સેવન કરવાનું ઉત્તમ હોય છે. કેસર ની સાથે ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોડાયેલ છે અને આ શરીર માટે બહુ જ લાભદાયક હોય છે. તેના અંદર વિટામીન એ 10%, વિટામીન સી 134%, કેલ્શિયમ 11%, આયર્ન 61%, વિટામીન બી 6.50% અને મેગ્નેશિયમ … Read more