Shani Dev : શું તમે જાણો છો શનિદેવને તેલ ચડાવવા પાછળનું કારણ? જાણો

Shani Dev

Shani Dev : આપણે જાણીએ છીએ કે મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હનુમાન જી મંગળવારની પૂજાથી આનંદિત થાય છે અને તેમના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરીને તેમની રક્ષા કરે છે. હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઇએ. તેનાથી લાભ થાય છે. હનુમાનજીની પૂજા ઘરે પણ કરી શકાય છે.દંતકથા અનુસાર શનિદેવે એકવાર હનુમાન જી સાથે દુષ્કર્મ કર્યું હતું. … Read more