સ્વસ્તિક(સાથિયો) : ઘરમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી થાય છે ખુબ જ ચમત્કારી ફાયદાઓ

સ્વસ્તિક

સ્વસ્તિક : સાથિયોના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે છે. સાથિયોને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. સાથિયોના ચિન્હની ઉત્પત્તિ આર્યો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સાથિયોના ચિન્હનો પ્રયોગ દરેક શુભ, માંગલિક કાર્યમાં કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ગણેશ ભગવાનનું નામ લીધા વગર, કરવામાં આવેલા … Read more