આજનું રાશિફળ (11-09-2024): જાણો કેવો રહેશે તમામ રાશિ માટે આજનો દિવસ

WhatsApp Group Join Now

આજનું રાશિફળ

આપનું આજનું રાશિફળ શું કહે છે..? જાણો કેવો રહેશે તમામ રાશિ માટે આજનો દિવસ

આજનું રાશિફળ
રાશિફળ

મેષ- આજનો દિવસ તમારો શુભ રહે છે પરંતુ બહારગામ જવાનું ટાળવું…

વૃષભ- આજના દિવસે આપવામાં દાન કરવાની ભાવના ઉદ્ભવશે તો પીળી વસ્તુઓનુ દાન કરવાથી લાભ થશે..

મિથુન- આપનો દિવસ આજનો સારો જશે અને બંને તો આજે લક્ષ્મીજીને જાસુદનું ફુલ ચઢાવવા થી લક્ષ્મીલાભ થય શકે છે..

કર્ક- હેતુ દુશ્મનોથી સાવધાન રહો વિશ્વાસ કોઈ પર એકાએક ના કરવો..

સિંહ- આજે કોઈપણ વસ્તુ રોડ પરથી જડે તો હનુમાન મંદિરે મુકવાથી આપને એક અઠવાડિયામા સારો લાભ થય શકે છે..

કન્યા- આપનો દિવસ આજે સારો છે પણ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે..

તુલા- આજે આપને આપની કે પરિવારના શુભ સમાચાર મળી શકે છે..

વૃશ્ચિક- વાદળી કલર વાળી વસ્તુ જોડે રાખવાથી આપને નામના બની શકે છે અને એક આગવી ઓળખ ઉભી થશે..

ઘન- લોઢાની વસ્તુઓથી દુર રહેવું અશુભ વાતો ના સાંભળવી, તેમજ આરોગ્ય જાળવવુ

મકર- લાભના સમાચાર મળે તો મનમાં રાખવા તેમજ પીળી વસ્તુનુ દાન કરવાથી લાભ થશે.

કુંભ- હેતુ દુશ્મનોથી રક્ષણ માટે આજે બહાર જવાનું ટાળવુ આરોગ્ય જોખમાય તેવી શક્યતા દેખાઈ આવે છે..

મીન- સવારના ૭ થી ૧૨.૩૦ સુધી માં કોઈપણ દેવી દેવસ્થાનમા જય આપના કુળદેવી નું ૧૧ વાર સ્મરણ કરવું જેથી આવનાર આપત્તિ ટળી શકે છે..

આ પણ વાંચોઃ- પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

WhatsApp Group Join Now