સ્વસ્તિક(સાથિયો) : ઘરમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી થાય છે ખુબ જ ચમત્કારી ફાયદાઓ

સ્વસ્તિક

સ્વસ્તિક : સાથિયોના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે છે. સાથિયોને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. સાથિયોના ચિન્હની ઉત્પત્તિ આર્યો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સાથિયોના ચિન્હનો પ્રયોગ દરેક શુભ, માંગલિક કાર્યમાં કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ગણેશ ભગવાનનું નામ લીધા વગર, કરવામાં આવેલા … Read more

ઘરની સુખ શાંતિમાં વધારો કરવા, જાણો વાસ્તુશાસ્ત્રના આ ઉપાય…

વાસ્તુશાસ્ત્ર

બધા લોકો પોતાનું ઘર પવિત્ર રહે એમ ઈચ્છતા હોય છે. આપણા હિંદુ ધર્મમાં એવી માન્યતાઓ છે કે જેને પહેલે થી લોકો માનતા આવ્યા છે. એવીજ માન્યતાને કારણે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઘર માં સમ્માન વધે છે. પરંતુ જો તમે તમારા ઘરને પવિત્ર રાખવા માંગતા હોય અને ઘર માંથી નકારાત્મક ઉર્જાને દુર કરવા માંગતા હોય … Read more

ઘરે કયા ભગવાનની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ ગણાય છે

Pooja Room jpg webp

ભગવાનમાં વિશ્વાસ જાળવી રાખવો અને આપણા નસીબની સાથે તેનું મન તેની પૂજા પાઠમાં મૂકવું પણ મનને સ્વસ્થ રાખે છે. ભગવાનની ઉપાસનાનો પાઠ કરવાથી મનમાં શાંતિ મળે છે. તમારી અંદરની બધી નકારાત્મક બાબતો આનાથી નાશ પામે છે અને મનમાં હકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે.જે ઘરમાં બધા લોકો ભગવાનની ઉપાસનાનો પાઠ કરે છે અને સારા વિચારો રાખે … Read more

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મંદિરની સ્થાપના વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ

mandir jpg webp

હિંદુ ધર્મમાં પૂજા કરવા માટે પણ અલગ અલગ વિધિ વિધાન હોય છે. કોઈ ભગવાન ને શું પ્રસાદ ચડાવવો જોઈએ, કયું ફૂલ વગેરે આ તરીકેના ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાનું હોય છે. ઘર માં ભગવાન ના મંદિર ને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ મંદિર ની સ્થાપના માટે એવી કઈ બાબતો … Read more

ઘરમાં કાચબો રાખવાના ચમત્કારિક ફાયદા- જાણો કઇ દિશામાં રાખવો …

2.ghar ma kachabo rakhavana jpg webp

હિન્દૂ ધર્મ અનુસાર ઘરમાં કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબાનું મહત્વ વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં ખૂબ જ છે. કાચબાની મૂર્તિ લગાવવી શુભ માનવામાં આવે છે. ઘણી વખત જોવામાં આવે છે કે કાચબા ની મૂર્તિ લાવીને એમ જ લગાવી દેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું એક રૂપ પણ કાચબા ને માનવામાં આવે છે. ભગવાન … Read more

ઘરમાં શંખ રાખવાથી થાય છે થાય છે અલૌકીક લાભ, જાણો શું છે શંખનુ વૈજ્ઞાનિક મહત્વ

IMG 20210722 WA0018 jpg webp

શંખનું આપણા ધર્મમાં મોટું મહત્વ હોય છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. પૂજા અને હવનમાં શંખ વગાડવાનું ચલન પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. આના ઉપયોગથી ઘણા પ્રકારના લાભો થાય છે.શંખની … Read more

વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણી લો કઇ દિશામાં હોવુ જોઇએ તમારા ઘરનુ મંદિર

0521 temple in home 730 jpg webp

લોકો સવાર સાંજ ભગવાન ની પૂજા કરે છે. મંદિર દુર હોવાથી ઘર માં જ મંદિર ની સ્થાપના કરવામાં આવે છે. લોકો એમના ઘર માં ભગવાન ને એક ખાસ જગ્યા આપે છે અને એ જગ્યા પર દરરોજ એની પૂજા પાઠ કરવામાં આવે છે. મંદિર પછી નાનું હોય કે મોટું એ વાસ્તુ અનુસાર જ હોવું શુભ માનવામાં … Read more